બધા પરચાઓ બધી કોમેન્ટો
અલવી બોહરા જાગૃતિ સૈયદના અલી ઝીંદાબાદ
નકલી કબર ની ઝિયારત કરતા બાવાસાબ જેના કારણે અસલી કબર તૂટી
આ કોમેન્ટ પેજ બંધ થઇ ગયું છે.
આ પેજ ની છેલ્લી થોડી કોમેન્ટ અમે નવા પેજ પર કોપી કરી છે.
કોમેન્ટ ના નવા પેજ પર જાવ
કોમેન્ટ (205)
આ પેજ ની છેલ્લી કોમેન્ટ પર જાવ
કોમેન્ટ કરવાની લિંક
1
May 4
૧૫ દિવસો નો દિવસ ૨
અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો
નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટવાલા, યાહ્યા ટ્યુશન ક્લાસવાલા નો બનેવી ) તારા ઘરે હરામ કામ થયા, ગુનાહ થયા. અલ્લાહ ની માફી માંગ.
2
May 4
આજનો પરચો - દાવત કઈ શરમ કરો. દાવત વાલા ના હાથ કે પગ પર બોશો હરામ. આ હરામ કામ સલામ લૂંટવા માટે?
3
May 4
એવા કેવા નામર્દ મર્દો કે જે પોતાની બેટી બહેનો ને નામેહરમ ના હાથ ચૂમતા જુવે છે પણ રોકી નથી શકતા.
4
May 4
૧૯૯ દાવત તરફ થી ઝરૂરી એલાન. જેની બહેનો દિકરી ઓ એ દાવત ના નામેહરમો ના હાથ ચૂમવા ની રઝા આપેલી છે તે તમામ ભાઈ અને પપ્પા ને દાવત ની બૈરા ઓ ની અંજુમન *તબદીલ શુદા બહેનો* માં મફત દાખલ કરવા ના હોઇ ૧૫ દિવસ માં પોતાના આધાર કાર્ડ માં નામ માં સુધારો કરાવી ભાઈ ની જગ્યા એ બહેન લખાવી વઝારત ની ઓફિસ માં જમા કરાવી દેવા ને જે દિકરી ઓ ને બહેનો એ આ ગુના નું કામ કીધું હોય ને તેમાં થી જેની નિસબત ના થઈ હોય તેના ફોટા ભી જમા કરાવવા કેમ કે આ દિકરી ઓ માંથી ૩ દિકરી ઓ પસંદ કરી તેના રિશ્તા માઝુમ, દાંત ના ડોક્ટર અને મુજતબા વકીલ સાથે કરવા નો દાવત ઇરાદો રાખે છે. માઝુમ ને દાંત ના ડોક્ટર ના બીજા નિકા કરવા નો દાવત ઇરાદો રાખે છે. દાવત માં તમારી દીકરી અને બહેનો નો રિશ્તા કરવા નો આ સુનહરો અવસર નો લાભ લેવા ભાઈ માંથી બહેન બનેલાઓ ને લેવા સખત તાકીદ છે.
5
May 4
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/nikah.jpg
6
May 4
દાવત માઝૂન અને દાંત ના ડોક્ટર ના બીજા નિકાહ કરવા નો ઇરાદો રાખે છે એટલે જવાન દીકરીઓ સાથે હાથ ચુમાડે છે અને દીકરીઓ ને પસંદ કરે છે.

અગર દાવત ને કોઈ શાદીશુદા મુમિના પસંદ પડી જાશે તો એના તલાક કરાવીને દાવત ના બીજા નિકાહ કરાવવા પણ તૈયાર છે. એટલે શાદીશુદા મુમિના પાસે થી પણ હાથ ચુમાડે છે.
7
May 4
100% true che
8
May 4
Niwra o, Kai bi લાખા કરેચ. ના મેહરમ ની વાત સાચી છે પણ લખનાર પોતે પોતાના માં અંદર ઝાંખે કે પોતે કેટલું પાલે છે એ, પછી બીજા પર આંગળી કરે
9
May 4
દાવત વાલા, બીજા ની વાત કરી ને તમારો ગુનો ના છુપાડો. તમે હરામ કામ બંધ કરો. આ નિકાહ નું પિક્ચર હું રોજ મુકીશ જેથી તમે ભૂલી ના જાવ.
10
May 4
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s15.jpg
11
May 4
૪૫ એક મોટો લૂંટારુ શૈતાન.
ડૉક્ટર સાહેબ ૪૫ શૈતાન ને સમઝાવે છે કે આ મોટી લૂંટો તાત્કાલિક બંધ કર જેવી કે:
(૧) વાજેબાત ની લૂંટ
(૨) હકકૂન નફ્સ ની લૂંટ
(૩) પગલા ની લૂંટ
(૪) મીસાક ની લૂંટ
(૫) ટુર કમિશન
શું ૪૫ શૈતાન ડૉક્ટર સાહેબ ની વાત માનશે?
12
May 4
પહેલા કોમ ના લોકો બિલકુલ શાંતિ થી રહેતા હતા કારણ કે પહેલા ના દાઈઓ કોઇ પણ જાત ની જબરદસ્તી કે ખોટો દેખાવ નોતા કરતાં. જયારથી આ ૪૫ શૈતાની દિમાગ વાલો બેઠો છે ત્યારથી કોમ મા અસંતોષ વધી ગયો છે રોજ નવાનવા નુસખા પૈસા પડાવવા માટે કાઢે છે. હવે નવુ આવ્યુ શાદી ની તારીખ લખાવવા જાવ તો ૩૨૦૦/ આપવાના તો જ તારીખ ફાઈનલ નહીં તો કેન્સલ. પહેલા તો ધરમા શાદી નકકી કરે ત્યારે ૧૫ દિવસ પહેલા જ દેવડી પર ખબર આપવામાં આવતી હતી જેથી દાઈ દિવસ જોઈ ને કહે કે દિવસ સારો છે કે ખરાબ બસ પછી ધારૂ આપી દે. હમણાં તો ૨૦૨૬ ની ડિસેમ્બર આવી નથી ને ૨૦૨૭ ડિસેમ્બર બુકિંગ ચાલુ. જમાત ખાના નુ બુકિંગ પણ ૩ મહિના પહેલા લેવામાં આવે છે. તો દાવત મા કેમ ૧/૨ વરસ પહેલાં લખાવવામાં આવે છે?
13
May 4
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/nikah2.jpg
14
May 4
દાવત માં બીજા નિકાહ
દાવત માઝૂન સઈદ અને દાંત નો ડોક્ટર મુર્તુઝા ના બીજા નિકાહ કરવા માંગે છે.
દુલ્હનો ની પસંદગી માટે હાથ ચુમાડવાનો પ્રોગ્રામ રાખેલો છે.
કુંવારી દીકરીઓ, બહેનો અને શાદીશુદા મુમેના ( તલાક થઇ જાશે ) માઝૂન સઈદ અને દાંત નો ડોક્ટર મુર્તુઝા ના હાથ ચૂમીને પોતાને દુલ્હન બનવામાં ઈચ્છા દેખાડે.
15
May 5
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j15.jpg
16
May 5
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
17
May 5
“દીનનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરનાર લોકો માટે કુરઆન ખૂબ સ્પષ્ટ ચેતવણી આપે છે— અને સાચા મોમિન માટે આશા અને માર્ગદર્શન પણ આપે છે.” ***** દીનને વેચનારાઓ માટે ચેતવણી કુરઆન માં અલ્લાહ કહે છે: وَلَا تَشْتَرُوا بِآيَاتِ اللَّهِ ثَمَنًا قَلِيلًا ***** “અલ્લાહની આયતોના બદલામાં થોડો દુન્યવી ફાયદો ન લો.” — (સૂરા અલ-માઈદા 5:44) فَوَيْلٌ لِّلَّذِينَ يَكْتُبُونَ الْكِتَابَ بِأَيْدِيهِمْ ثُمَّ يَقُولُونَ هَٰذَا مِنْ عِندِ اللَّهِ لِيَشْتَرُوا بِهِ ثَمَنًا قَلِيلًا ***** “હાલાકી છે તેમને જે પોતાના હાથથી લખે છે અને પછી કહે છે કે આ અલ્લાહ તરફથી છે, જેથી થોડો ફાયદો મેળવી શકે.” — (સૂરા અલ-બકરા 2:79) સમજણ: ***** દીનને બદલીને, ઘડીને અથવા પોતાના હિત માટે રજૂ કરવું ***** અલ્લાહના નામે ખોટું જોડવું આ ખૂબ ગંભીર ગુનો છે— અને એની સજા નિશ્ચિત છે. ***** લોકોનો માલ ખાવા અને રસ્તાથી ભટકાવવાનો પરિણામ إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلَ اللَّهُ... أُولَٰئِكَ مَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ إِلَّا النَّارَ ***** “જે લોકો અલ્લાહે ઉતારેલું છુપાવે છે… તેઓ પોતાના પેટમાં આગ જ ભરે છે.” — (સૂરા અલ-બકરા 2:174) ***** એટલે: જે લોકો સત્ય છુપાવે છે, ખોટું ફેલાવે છે— તેઓ દુનિયામાં ભલે થોડો ફાયદો મેળવી લે… પણ આખિરતમાં નુકસાન જ છે. ***** દુનિયામાં પણ પરિણામ وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا أَنَّمَا نُمْلِي لَهُمْ خَيْرٌ لِّأَنفُسِهِمْ ***** “જે લોકોને છૂટછાટ આપવામાં આવે છે, તેઓ સમજે નહીં કે એ તેમના માટે સારું છે.” — (સૂરા આલે ઇમરાન 3:178) સમજણ: ***** ખોટા લોકો ક્યારેક આગળ વધતા લાગે છે ***** પૈસા, પાવર અને ફોલોઅર્સ વધતા લાગે છે પણ એ હકીકતમાં પરીક્ષા છે— અને અંતે પકડ મજબૂત હોય છે. ***** કિયામતના દિવસે હકીકત وَقَالُوا رَبَّنَا إِنَّا أَطَعْنَا سَادَتَنَا وَكُبَرَاءَنَا فَأَضَلُّونَا السَّبِيلَا ***** “તેઓ કહેશે: હે અમારા રબ! અમે અમારા નેતાઓ અને મોટા લોકોને માન્યા, અને તેમણે અમને રસ્તાથી ભટકાવ્યા.” — (સૂરા અલ-અહઝાબ 33:67) જવાબ શું મળશે? ***** કોઈ કોઈની જવાબદારી નહીં લે ***** દરેકને પોતાના અમલ માટે જવાબ આપવો પડશે ***** સામાન્ય માણસ માટે માર્ગ શું છે? કુરઆન સ્પષ્ટ માર્ગ બતાવે છે: اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ***** “જે તમારા રબ તરફથી ઉતારવામાં આવ્યું છે તેને અનુસરો, અને તેના સિવાય અન્ય લોકોને અનુસરશો નહીં.” — (સૂરા અલ-આરાફ 7:3) એટલે: ***** કુરઆનને ફોલો કરો ***** માણસોને નહીં ***** મોમિન માટે આશા અને વચન إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوْا وَالَّذِينَ هُم مُّحْسِنُونَ ***** “નિશ્ચિતપણે અલ્લાહ તેમના સાથે છે જે તક્વા ધરાવે છે અને સારા કામ કરે છે.” — (સૂરા અન-નહલ 16:128) وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ ***** “અંતિમ સફળતા તો તક્વાવાળાઓ માટે જ છે.” — (સૂરા અલ-કસસ 28:83) ***** મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નો માર્ગ મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ક્યારેય: ***** દીનનો ઉપયોગ પૈસા માટે કર્યો નહીં ***** લોકોને ડરાવીને કાબૂમાં રાખ્યા નહીં પરંતુ: ***** સત્ય પહોંચાડ્યું ***** અમાનતદારી શીખવી ***** લોકોને અલ્લાહ સાથે સીધો જોડ્યા ***** અંતિમ સંદેશ ***** જે દીનને પોતાના ફાયદા માટે વાપરે છે— તેનો અંત સારો નથી ***** જે લોકો માણસોને અંધપણે ફોલો કરે છે— તેઓ પણ નુકસાનમાં રહે છે પણ: ***** જે કુરઆનને સમજશે ***** સત્યને ઓળખશે ***** અલ્લાહ પર ભરોસો રાખશે તે જ સફળ થશે— દુનિયામાં પણ અને આખિરતમાં પણ.”
18
May 5
૧૬ - બિલકુલ સાચુ છે. ઉમરા ની ટુર માં કમિશન એ તો બહુ મોટો ગુનો કહેવાય. દાવતે તો એટલા ગુનાહ કરેલા છે કે એમનું જહન્નમ માં જવું તો નક્કી જ છે. પણ ગલીવાલો અને ટુર માં જવા વાલા મુમીનો શું કામ દાવત ના ગુનાહ માં શરીક થાય અને જહન્નમ ની આગ નો અઝાબ સહન કરે? સામાન્ય બુદ્ધિ ની વાત છે. એક પણ મુમીન આ હરામ ટુર માં ના જાવો જોઈએ. શું ઉમરા માટે ટુર ની અછત છે? તપાસ કરશો તો લાઈન લાગશે. અલ્લાહ નેક સમજ આપે અપના મુમીનો ને.
19
May 5
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z15.jpg
20
May 5
જમાત કોને પસંદ કરે છે?
૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે?
ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા જેવા છે?
21
May 5
દાવત તાત્કાલિક ધોરણે નીચે જણાવેલા મુદ્દા પર અમલ કરે. મુદ્દાઓ: (૧) નામેંહરમ નો દીકરી કે બહેનો દવારા હાથ ચૂમાવવા નું દાવત બંધ કરે. અપની જમાત જાગો એક વાત પર એકમત થાવ કે દાઈ સિવાય કોઈ ના ભી કોઈ માં બહેનો ને નામેહરમ ના હાથ ચૂમવા પર દાવત મજબૂર ના કરે. અને દાવત ના માને તો આ બિદદત ને મીડિયા માં એટલું ચગાવીશું કે દરેક મુસ્લિમ કોમ્યુનિટી દાવત પર ફિટકાર વરસાવશે. (૨) દાવત ની વાજેબત જેવી કોઈ ચીઝ મઝહબ માં હોય તો દાવત તે બતાવે અથવા વાજેબત જબરન લેવાનું બંધ કરે. (૩) હક્કુન નફસ નો ઝિકર કઈ કિતાબ માં છે તે દાવત બતાવે નહી તો હક્કુન નફસ જબરજસ્તી થી લેવા નું બંધ કરે. જો ઉપર જણાવેલા મુદ્દા ઓ પર દાવત તાત્કાલિક અમલ નહીં કરે તો ઇલેક્ટ્રોનિક મિડિયા માં એટલું છગાવીશું કે દાવત ને પર ફક્ત મુસ્લિમ કોમ્યુનિટી જ નહીં પણ ગેર મુસ્લિમ કોમ્યુનિટી ભી ફિટકાર વરસાવશે જેની નોંધ સરકારી તંત્ર લેશે જ ને તેનું પરિણામ શું આવશે તે કહેવાની જરૂરત નથી.
22
May 5
જેને શરિયત નું ઇલ્મ નથી તે તો ગુના કરાવશે પણ આપને તો ઇલ્મ છે ને કેમ કે આપણે શિયા ના આલીમો ની વાહેઝ સાંભળીએ છે. જો દાવત ભી શિયા આલીમો ની વાહેઝ સાંભળે ને માઝુન મુકાસિર દાંત ના ડોક્ટર ને મુજતબા વકીલ ભી ઇમામવાડા માં આવે તો જ દાવત સુધરે નહી તો નહી. મોમીનો અપની બીવી બહેનો દિકરી ઓ ને કહો કે નામેહરમ મર્દો ના હાથ ના ચૂમે.
23
May 5
૧૫ દિવસો નો દિવસ ૩
અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો
નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટવાલા, યાહ્યા ટ્યુશન ક્લાસવાલા નો બનેવી ) તારા ઘરે હરામ કામ થયા, ગુનાહ થયા. અલ્લાહ ની માફી માંગ.
24
May 5
21-22-23 Eka j rasto 6 jo kom bachavvi hoy to doctor saheb ne mano.emne malva nu rakho. whatsapp contact karo doctor saheb ne j mahatva apo bija koi no bhav na pucho to j apni kom bachse Trusti o thi bhi ek gujaris ke doctor saheb tamo badha sathe mohabbat si milta rahe 6 ne dawat ma hawe naam na j raya 6 to doctor saheb ne trust ma lai lo fakrabhai ek tame j himmaatwala 6 ne khulla dil na 6 koi showbaji nathi karta to fakrabhai kom ni bhalai mate doctor saheb ne aje j trust ma lai lo aa kam fakrabhai sivay koi nai kari sake
25
May 5
સાચી વાત છે એક ફકરાભાઈ જ આ કામ કરી શકે ને ફકરાભાઈ બહુ નિખાલસ છે નિસ્વાર્થ છે બધા નું કામ કરેલું છે ને કરતા જ રહે છે. ફકરાભાઈ ડોક્ટર ને ટ્રસ્ટ માં લઈ લો. તમે જ આ કામ કરી શકો છો. ફકરાભાઈ તમારું આ કોમ પર બહુ એહસાન છે ને હમારા ફેમિલી પર તો ઘણું એહસાન છે તમે ભલા ઇન્સાન છો. હમારી ફેમિલી તમારું એહસાન ક્દી નહી ભૂલીએ
26
May 5
25 pan aa fakhrabhasaheb.ibrahim bhai vakil bhaisaheb soeb vohra Mulla safuddin safdar.sirqj dakhal aa badha jamat na awal kamo karnara garibo ne madad karnara.bimari ma ilaj ma madad karnara.shadio ma samuh nikah ma madad karnara dawat na dushman Kim? Koi banawo hiva banela? Koi itihas kharo?aaj ni navjavan pidhi janva mangech.koi jmt na buzurgo bhaisahebo.misli.majlis ma besnara zabaan kholse.?
27
May 5
26 Je bija bhai o na naam lidha eni koi mahiti ke anubhav nathi pan fakrabhai ne jamat na 75% family na koi na koi ne hospital na kam ma madad kareli 6 pan dawat ne aava sara manas ni kadar na kidhi pan Daoodi o ma fakrabhai nu bahu maan 6 e hu e joyu 6 doctor saheb bhi fakrabhai na contact ma rahe 6 kadach dawt ne e pan gamtu hoy
28
May 5
૨૭ ડોક્ટર ફકરાભાઈ ના કોન્ટેક માં રહે છે તે જાણી આશ્ચર્ય થયુ. તો પછી દાવત ને આ વસ્તુ તો ના જ ઠીક લાગે ને. બન્ને બાજુ ડોક્ટર થી પગ ના રખાય. દાવત ને ફકરાભાઈ ને જે પણ કારણ થી દૂર કર્યા હોય તે જે હોય તે પણ પછી ડોક્ટર થી ફકરાભાઈ સાથે કોન્ટેક્ટ ના રખાય. આ વાત ખોટી ડોક્ટર ની.દૂધ દહીં માં ડોક્ટર થી ના રહેવાય
29
May 5
કોમેન્ટ ૨૬ ભાઈ જે નામો લખેલા છે તે બધા એ દાવત ની જી હજુરી ના કીધી ગલત ને ગલત મોઢે જ કહી દેતા હતા એટલે દાવત ના દુશ્મન થઇ ગયા. સાચા મરદ હતા એમા થી ઘણા જન્નત થઈ ગયા છે. આજે પણ એજ હાલત છે દાવત ની ગુડ બુક મા રહેવું હોય તો જી હજુરી કરો જરા આઘાપાછા થયા કે ગયા.
30
May 5
૨૯ જો ફકરાભાઈ એ જી હજુરી કરી હોત તો દાવત માં સૌથી આગળ હોત. ફકરાભાઈ મર્દ છે. તે મોઢા પર સાચું ખોટું કહી દેવા ની હિંમત રાખે છે બાકી ના જોયું KK બૈરી બૂ નીકલો દાવતે જે તમાચો મારોચ કે તેના નિશાન આજે ભી એના નફ્ફટ મ્હો પર દેખાય છે ને જે કઈ થોડું ઘણું બચ્યું હતું તે માસુમભાઈ એ પૂરું કરી આપ્યું હમણાં ફકરાભાઈ જેવા ૫ કે ૧૦ જણા ની જરૂર છે
31
May 5
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s16.jpg
32
May 5
૪૫ એક મોટો લૂંટારુ શૈતાન.
ડૉક્ટર સાહેબ ૪૫ શૈતાન ને સમઝાવે છે કે તું એ વાજેબાત ની લૂંટ માં હમણાં સુધી કરોડો લૂંટેલા છે.
એ કરોડો મુમીનો ની કડી મહેનત ના છે. મુમીનો ને પાછા આપી દે.
શું ૪૫ શૈતાન ડૉક્ટર સાહેબ ની વાત માનશે?
33
May 5
ઇતિહાસ સાક્ષી છે કે દીનનો ઉપયોગ ઘણા લોકોએ પોતાના ફાયદા માટે કર્યો છે. ક્યારેક પદ માટે… ક્યારેક પૈસા માટે… ક્યારેક લોકો પર કાબૂ રાખવા માટે. કુરઆન માં અલ્લાહે આ બાબત વિશે ખૂબ સ્પષ્ટ ચેતવણી આપી છે. કુરઆનની આયતોને દુન્યવી ફાયદા માટે ન વેચો وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا . “મારી આયતોના બદલામાં થોડો દુન્યવી ફાયદો ન લો.” — (સૂરા અલ-બકરા 2:41) સમજણ: અલ્લાહ ચેતવણી આપે છે કે: દીનનો ઉપયોગ પૈસા, પાવર અથવા વ્યક્તિગત ફાયદા માટે ન કરો કુરઆનની વાતોને પોતાના હિત માટે ન બદલો ધર્મના નામે લોકોનો માલ ખાવા વિશે ચેતવણી إِنَّ كَثِيرًا مِّنَ الْأَحْبَارِ وَالرُّهْبَانِ لَيَأْكُلُونَ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ “ઘણા ધર્મગુરૂઓ લોકોનો માલ નાજાયઝ રીતે ખાય છે અને તેમને અલ્લાહના માર્ગથી રોકે છે.” — (સૂરા અત-તૌબા 9:34) સમજણ: આ આયત ફક્ત જૂના સમય માટે નથી— આ દરેક સમય માટે ચેતવણી છે. જ્યારે: ધર્મનો ઉપયોગ કમાણી માટે થાય લોકોમાં ડર પેદા થાય અલ્લાહ કરતાં માણસો પર વધુ નિર્ભર બનાવવામાં આવે તો સમજવું જોઈએ કે દીનનો સાચો હેતુ ખોવાઈ રહ્યો છે. અજ્ઞાન લોકો કેવી રીતે છેતરાય છે وَإِن تُطِعْ أَكْثَرَ مَن فِي الْأَرْضِ يُضِلُّوكَ عَن سَبِيلِ اللَّهِ “જો તમે પૃથ્વીના મોટા ભાગના લોકોની પાછળ ચાલશો, તો તેઓ તમને અલ્લાહના રસ્તાથી ભટકાવી દેશે.” — (સૂરા અલ-અનઆમ 6:116) સમજણ: સત્ય હંમેશા ભીડ સાથે નથી હોતું. ઘણા લોકો વર્ષોથી કંઈ કરતા હોય— તો પણ એ સાચું હોવું જરૂરી નથી. અજ્ઞાન માણસ: લોકો જોઈને ચાલે છે સત્ય તપાસતો નથી પછી ધીમે ધીમે ખોટાને દીન સમજી લે છે અને અંતે: દુનિયામાં પણ નુકસાન આખિરતમાં પણ નુકસાન લોકો પર અંધ વિશ્વાસનું પરિણામ જ્યારે માણસ: અલ્લાહને છોડીને લોકો પર ભરોસો રાખે દીનને સમજ્યા વગર માણસોની પાછળ ચાલે સત્યને કુરઆનથી નહીં, માણસોથી માપે તો પછી એ સહેલાઈથી ઉપયોગમાં લેવાય છે. આવા લોકો: તમારું આખિરત નહીં બચાવે કિયામતના દિવસે તમારી જવાબદારી નહીં લે તમારા પાપો પોતાના માથે નહીં લે કુરઆન કહે છે: يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ أَخِيهِ ۝ وَأُمِّهِ وَأَبِيهِ “એ દિવસે માણસ પોતાના ભાઈ, માતા અને પિતા થી પણ ભાગશે.” — (સૂરા અબસા 80:34-35) તો જે લોકો આજે પોતાને બચાવનાર તરીકે બતાવે છે— એ પણ એ દિવસે પોતાને જ બચાવવા વ્યસ્ત હશે. સાચા મોમિન માટે અલ્લાહનો સંદેશ إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلَائِكَةُ أَلَّا تَخَافُوا وَلَا تَحْزَنُوا “જેઓ કહે છે ‘અમારો રબ અલ્લાહ છે’ અને પછી એ પર અડગ રહે છે—તેમના પર ફરિશ્તા ઉતરે છે અને કહે છે: ડરો નહીં અને ગમગીન ન થાઓ.” — (સૂરા ફુસ્સિલાત 41:30) આ જ સાચા મોમિનની ઓળખ છે: ફક્ત અલ્લાહ પર ઈમાન સત્ય પર અડગ રહેવું માણસોથી નહીં, અલ્લાહથી ડરવું.
34
May 5
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/nikah2.jpg
35
May 5
દાવત માં બીજા નિકાહ
દાવત માઝૂન સઈદ અને દાંત નો ડોક્ટર મુર્તુઝા ના બીજા નિકાહ કરવા માંગે છે.
દુલ્હનો ની પસંદગી માટે હાથ ચુમાડવાનો પ્રોગ્રામ રાખેલો છે.
કુંવારી દીકરીઓ, બહેનો અને શાદીશુદા મુમેના ( તલાક થઇ જાશે ) માઝૂન સઈદ અને દાંત નો ડોક્ટર મુર્તુઝા ના હાથ ચૂમીને પોતાને દુલ્હન બનવામાં ઈચ્છા દેખાડે.
36
May 5
Davat vishe khoti mahiti falavavama aavi rahi chhe. Davat ne sachi khoti vat sidhi emna mo par kehva chhata davat e aaj sudhi mane ek shabd nathi kahyo ane aaje pan davat sathe mare sidho sampark chhe.upar je naamo lakhya chhe emni davat sathe ni sachi history janavi pade ane e matra upar janavela loko pase ke emna relatives pase thi history na janavi joie davat pase thi pan emni history janavi pade.sikka ni 2nne baju jovi pade.ane Jagruti mathi koine pan leshmtra mari vat par shaq hoi to hu Jagruti na koi pan member ne eni olakh chhati karya vagar jo mane rubru male to hu proof aapi shaku em chhu ke davat ne bilkul na gamati vato pan emna mo par kaheli chhe. Ane davat darek vat khub j dhiraj thi sambhale chhe.ane emni vat pan raju kare chhe. Islam vishe na janata hoi to kahi dau ke koina vishe khoti vat karavi pan gunah chhe.jya sudhi paka paye khatari na thai jai tya sudhi koi na pan vishe khoti mahiti na felavavi joie.khoti comment karvathi parhej karo. Tour operators tamne samethi nathi kehta ke tame emni tour ma jaao. Jo jagruti no koi pan member paka proof sathe sabit kari aape ke davat potana commission mate badhane farjiyat upar na tour operators marfat j javu to mane anand thase ane hu aa vat davat ne jaher ma kahish. Pan mane paka paye santosh thai e mujab paka proof aapva pade. Kahi sambhdeli vato par hu bharoso nathi karto. Etle tour operators viruddha pan khoti mahiti na felavavi joie jya sudhi paka proof na hoi. Ane aam chhata jo 1% bhi tour operator kai chhupavine galat karta hoi to Allah behtar jannar chhe ane nyay karnar chhe. Aa babat Allah par chhodi ne koi na pan vishe pith pachhal khoti vat karvathi bachavu joie. Jagruti na tamam e tamam members abhan , chakram ane 0% ilm vala chhe emne bewakoofo ne khabar j nathi padati ke e loko shu kari rahya chhe.aam chhata Allah emne maaf kare. Jagruti e khoti binpayedar comment post karvathi pan bachavu joie.
37
May 5
36 Lakhvawala bhai dawat ne je bhi kaho cho ne dawat samli le che to ek vat kahi avo ke doctor saheb ne ajwa road par thi dur kem kidha Ne biji vat jagruti par kom ne ilm apva ni jimmedari nathi pan dawat ni che dawat bau moti jimmedari chuki rahi che dawat ne puchho paisa pachal bhage che ke nahi nathi bhagati to etli badhi daulat avi kya thi ne dawat pase etli jangi daulat che to jamat ma ek bhi momin ni aarthik sthithi kamjor na hovi joie shu daai ni faraj nathi ke jamat ma jhanke loko na hal puche ne je ne jarurat hoy tene ape. daai a badhu kre che? tamara dil ne pucho ne ziyarat ni tour ma koi katki nathi pan darek Hajio Umra ne Ziyarat part janara pase thi raja na naam par hajaro vasule che te barabar che ane biji tour ma jaie to jevi tour hivo salam aa shu?
38
May 5
૩૬ - ભાઈ, મને તમને મળવું છે. તમારું નામ શું?
39
May 5
ગલીવાલા ભાઈ, મેં હાથ જોડી ને વિનંતી કરું છું કે આ ટુર કમિશન નો વિવાદ બંધ કરો. તમે એક વિડિઓ બનાવો જેમાં તમે કુરાન મજીદ લઈને ઉભા છો અને અલ્લાહ ની અને કુરાન મજીદ ની કસમ ખાઈ ને કહો છો કે કોઈ પણ ટુર માં દાવત નું કમિશન નથી હોતું. પછી આ વિડિઓ જાગૃતિ ની મોકલી દો.
40
May 5
Doctor saheb no hak api do jagruti comment stop kari dese
41
May 5
૩૬ ડોક્ટર સાહેબ માટે કઈ કહો દાવત ના બધા ની સરખામણી માં ડોક્ટર સાહેબ ને કયો નંબર આપશો?
42
May 6
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j16.jpg
43
May 6
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
44
May 6
રોજ કોમેન્ટ બોક્સ માં વિઝિટ - જાગૃતિ.
May 5 - 10,637
May 4 - 10,542
May 3 - 10,604
May 2 - 10,441
May 1 - 10,385
April 30 - 10,303
April 29 - 10,281
April 28 - 10,432
April 27 - 10,327
April 26 - 10,292
45
May 6
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z16.jpg
46
May 6
જમાત કોને પસંદ કરે છે?
૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે?
ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા જેવા છે?
47
May 6
Doctor saheb keva ne kona jeva che e vaat ma padya sivay e vaat par badha agree thashe ke doctor saheb j akhi jamat ne pasand che bija koi nahi bija badha mate matbhed che pan doctor saheb nu nam ave etle akhi jamat kaheshe ke doctor is best to pachi doctor nu bypass operation kem thayu kona ishara par ne kone doctor saheb ni jaga par besadva mate? Kom badhu juve j che ane wakhte ek divase koi mard bahar avi ne jamat ne awaj apshe ke doctorsaheb ne sathe na nainsafi same chalo kai karie tyare Zul Vohra kom bani jashe tema 95 % momino hashe ne 5% ha fakt 5% 45 sathe hashe. aa paristhiti na ave etla mate doctor ne pahela jevu man samman aapi do nahi to under ground ma Zul Vohra kom ni nondhni chalu thai j gai che jema doctor ni muk sammati che ne doctor saheb bau sari rite te handle kari rahya che doctor nathi ichchhta ke jamat ma bhagla pade pan dawat doctor ne majbur kari rahi che je bahu gambhir babat che
48
May 6
કોમેન્ટ ૪૬ ડોક્ટરસાહેબ કેટલા હસમુખા લાગે છે ફોટા માં ને ૪૫ કેટલી બધી ખુન્નસ ભરી દૃષ્ટિ થી જોઈ રહ્યા છે. હે ને?
49
May 6
સમુદાય માટે સંદેશ ***** જાગૃતિ --- કોઈને અંધપણે ફોલો ન કરો → પહેલા તપાસો કે શું તે સાચા માર્ગ પર છે કે નહીં ***** જ્ઞાન --- જ્ઞાન વગર માણસ સહેલાઈથી ઉપયોગમાં લેવાય છે → કુરઆન સમજો, દીનને પોતે શીખો *****️ હિંમત --- સત્ય ઓળખો → અને સત્ય બોલવાની હિંમત રાખો, ભલે મુશ્કેલી આવે ***** સાચો રસ્તો --- ફક્ત કુરઆન અને મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ના માર્ગને અનુસરો અંતિમ વાત ***** માણસો ખોટા પડી શકે ***** પણ અલ્લાહનો માર્ગ ક્યારેય ખોટો નથી સાચો દીન એ છે — સમજણ સાથે ઈમાન, અને અલ્લાહ પર ભરોસો.
50
May 6
મને એ સમજ નથી પડતી કે દાવત પાસે ૪૦ કરોડ ની મિલકત લેવા ના પૈસા ક્યાંથી આવ્યા?
51
May 6
ગલીવાલો કેમ કસમ ખાઈ ને નથી કહેતો કે ઉમરા ટુર માં દાવત નું ૧૫ લાખ નું કમિશન નથી? ચુપ્પી એટલે ગુનો કબુલ.
52
May 6
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/jokers.jpg
53
May 6
૧૫ દિવસો નો દિવસ ૪
અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો
નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટવાલા, યાહ્યા ટ્યુશન ક્લાસવાલા નો બનેવી ) તારા ઘરે હરામ કામ થયા, ગુનાહ થયા. અલ્લાહ ની માફી માંગ.
54
May 6
કોમેન્ટ ૪૭ મૂગેરીલાલ કે હસીન સપને ડોકટર ને કોઈ પસંદ નથી કરતાં . ચોર નો ભાઈ ઘંટી ચોર. અમારો દાવત ને બદલવા નો કોઈ એજન્ડા નથી અમારો ઈરાદો ફકત ને ફકત દાવત શરીઅત મુજબ અમલ કરતા થાય અને કોમ મા જે અસંતોષ છે એ દૂર કરે અને કોમ મા એખલાસ અને ભાઈચારો પેદા થાય. અને નાહક ના પૈસા પડાવવાનુ છોડી દે લોકો જે પ્રેમ થી આપે તે લઈ લે.
55
May 6
૫૪ - બરાબર. પણ હમણાં સુધી કરોડો જમાત પાસે થી લૂંટી ગયા એ જમાત ને પાછા આપવા પડે. પૈસા ના હોય તો ૪૦ કરોડ ની મિલકત માંથી ૫ કરોડ ની મિલકત વેચી દો અને જમાત ને ૫ કરોડ પાછા આપો જે જમાત ના જ છે.
56
May 6
૫૩ - દાવત ના શૈતાનો ને પોતાના ગુનાહ નો કોઈ રંજ કે એહસાસ નથી એટલે જ ઘડી ઘડી કરે છે. પિક્ચર વાલા ભાઈ, તમે બિલકુલ સહી કરો છો. આ લોકો ના કપડાં બીજી જમાત સામે ઉતારી દો. તો જ સમજશે.
57
May 6
Dawat par vadhi rahela dabaan na news avya che kem ke doctore potani lobby khadi karva alag alag idea kari rahya che dawat sathe jenu anban che temni sathe contact vadhari dida che doctore. etle dawat tension ma che hawe te divas dur nathi ke doctor na support open ma avi jashe teni tayyari full jos ma chali rahi che koi shaanu shaanu kari ne che te chokari doctor na samarthan ma badhu kari rahi che
58
May 6
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s17.jpg
59
May 6
૪૫ એક મોટો લૂંટારુ શૈતાન.
૪૫ શૈતાન કહે છે કે "હા, મેં વાજેબાત માં કરોડો લૂંટેલા છે અને લૂંટતો જ રહીશ. એક રૂપિયો પણ જમાત ને પાછો નહિ આપું".
મુમીનો, ક્યાં સુધી ૪૫ શૈતાન ની લૂંટ ને સહન કરશો?
60
May 6
😄😄😄😄 શાનું કોઈ ગર્લ નથી બોય છે સિરાજભાઈ અલવી બેન્ક માં હતા તેનો છોકરો છે લાંબો જીવો.
61
May 6
Doctor bilkul budhi vagar no 6 eva news avela 6 te sacha 6 ke khota teni tapas thai rahi 6 te e 6 ke doctor eva 2 manaso sathe Baroda bahar jamva gayelo ke je na sathe javay j na jo a vaat sachi hoy to dawat doctor ne barabar sabak aape che aa be manaso doctor na salakar 6 1 ringan huseni ne 2 dal bhigaru alibhai . doctor ne aa 2 em 3 jana jamva gayela jo aa vaat sachi hoy to doctor ne dawat ma thi hankali nakhyo te barabar kidhu. Aa news baabte koi ne vadhare mahiti hoy to coment box ma muko.
62
May 6
સાનુ એટલે અલવી જમાત નો ઊંટ 🐪🐪 એના થી લાંબો માણસ મેં જોયો નથી જમાત માં.
63
May 6
૬૨ આ તો કઈ નથી ડોક્ટર ને રોજ સવારે KK સ્કૂટર પર એના ઘરે મૂકવા જાય છે આજ kk કે જેને ઓડિયો ક્લિપ માં ડોક્ટર ને બ્લેક મેલ કરેલા ને આ ક્લિપ બધા બહુ જણા ને આપી દીધી ને જેના કારણે દાવત ને બઉ ટોર્ચર સહન કરવું પડું ને આકા મૌલા kk ના જમણ નો એક દાણો ભી ના જમા તેના સાથે ડોક્ટર ના મીઠા સંબધો હોય તો દાવત એને ફેંકી ના દે તો શું માથા પર બેસાડે. ડોક્ટર ખાલી પોલિશિયન છે બહુ ઘંટ છે એટલે દાવતે બહુ સારુ કીધું કે તેને ફેકી દીધો નહી તો એટલો સ્વાર્થી છે કે તેના સ્વાર્થ માટે દાવત નું કેટલું ભી બૂરું થાય તો ભી કરવા રેડી થાય. આજ ડોક્ટર kk ને ૧૦ જણા ની હાજરી માં kk આસ્તિન નો સાંપ છે તેમ કહેતો હતો હવે આજ kk આસ્તિન ના સાંપ ને પાલે છે ને દૂધ પાઈ ને તાજો કરે છે કે દાવત ને ડસી શકે. ડોક્ટર ને તેના માં બાવાજી ની કસમ છે અને કહે કે kk ને આસ્તિન નો સાંપ કીધેલો કે નહી.
64
May 7
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/nikah2.jpg
65
May 7
દાવત માં બીજા નિકાહ
દાવત માઝૂન સઈદ અને દાંત નો ડોક્ટર મુર્તુઝા ના બીજા નિકાહ કરવા માંગે છે.
દુલ્હનો ની પસંદગી માટે હાથ ચુમાડવાનો પ્રોગ્રામ રાખેલો છે.
કુંવારી દીકરીઓ, બહેનો અને શાદીશુદા મુમેના ( તલાક થઇ જાશે ) માઝૂન સઈદ અને દાંત નો ડોક્ટર મુર્તુઝા ના હાથ ચૂમીને પોતાને દુલ્હન બનવામાં ઈચ્છા દેખાડે.
66
May 7
અલ્લાહે દરેક માણસને સમજવા માટે દિલ અને અકલ આપી છે. તો પછી આપણે દીનને ફક્ત માણસોની વાતોથી કેમ સમજીએ? શા માટે પોતે કુરઆન ખોલીને ન વાંચીએ? કુરઆનમાં અલ્લાહ વારંવાર કહે છે: ‘શું તેઓ કુરઆન પર વિચાર નથી કરતા?’ (4:82) અલ્લાહે ક્યાંય એવું નથી કહ્યું કે ફક્ત કોઈ ખાસ માણસ મારફતે જ સત્ય મળશે. ઉલટું અલ્લાહ દરેકને પોતે સમજવા, વિચારવા અને સત્ય ઓળખવા બોલાવે છે. મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ પણ લોકોને પોતાની તરફ નહીં, પણ અલ્લાહ તરફ બોલાવ્યા. તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે “મારા વગર તમે અલ્લાહ સુધી પહોંચી નહીં શકો.” તેમણે તો ફક્ત સંદેશ પહોંચાડ્યો અને લોકોને કહ્યું કે ફક્ત અલ્લાહની ઈબાદત કરો, ફક્ત અલ્લાહ પર ભરોસો રાખો. જ્યારે માણસ પોતે દીન શીખવાનું છોડે છે, ત્યારે બીજાઓ માટે એને ગેરમાર્ગે દોરવું સરળ બની જાય છે. પછી ધીમે ધીમે ડર, અંધ અનુસરણ અને માણસોની બનાવેલી વાતો દીનના નામે સત્ય જેવી લાગવા લાગે છે. પણ સત્ય હંમેશા ખુલ્લું હોય છે. કુરઆન દરેક માટે છે, ફક્ત થોડા લોકો માટે નહીં. ચાલો, આપણે ફરીથી અલ્લાહના કલામ તરફ વળીએ. પોતે વાંચીએ, વિચારીએ, સમજીએ કારણ કે જે માણસ પોતે સત્ય શોધે છે, એને પછી કોઈ સહેલાઈથી છેતી શકતું નથી.
67
May 7
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j17.jpg
68
May 7
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
69
May 7
ગ્રુપ મા દાવતની અને એક બીજાની કુથલી કરવાનું બંધ કરો. કુથલી કરનારાઓ ને એમની માં ના સમ છે જો દાવતની કે કોઈની પણ કુથલી કરી તો ! હવે જોઈએ કે કોને કોને એમની માં વહાલી છે !! પિકચર પોસ્ટ કરવાનું કહેનારા અને એમના કહેવાથી પિકચર પોસ્ટ કરનારા ને એમની માં ઉપરાંત એમની સાસુ ના પણ સમ છે જો હવેથી કોઈ પિકચર પોસ્ટ થયું તો !
70
May 7
* ફક્ત અલ્લાહને અનુસરવાનો કુરઆનનો સંદેશ * કુરઆન માં અલ્લાહ સ્પષ્ટ કહે છે: اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ * “તમારા રબ તરફથી જે ઉતારવામાં આવ્યું છે તેનું અનુસરણ કરો, અને તેના સિવાય બીજાઓને અનુસરશો નહીં.” (સૂરા અલ-આરાફ 7:3) وَأَنِ اعْبُدُونِي ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ * “મારી જ ઈબાદત કરો — આ જ સીધો માર્ગ છે.” (સૂરા યાસીન 36:61) إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ * “હુકમ તો ફક્ત અલ્લાહનો જ ચાલે છે.” (સૂરા યુસુફ 12:40) * મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નું નિઃસ્વાર્થ જીવન * મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ 23 વર્ષ સુધી દીન પહોંચાડ્યો — પણ ક્યારેય પોતાની માટે રાજ, સંપત્તિ અથવા લોકો પર કાબૂ માંગ્યો નહીં. જ્યારે મક્કાના લોકોએ કહ્યું: * “તમે દાવત છોડો, અમે તમને રાજા બનાવી દઈએ” * ત્યારે તેમણે ઇનકાર કર્યો. તેમણે કહ્યું: * “જો તેઓ મારા જમણા હાથમાં સૂરજ અને ડાબા હાથમાં ચંદ્ર મૂકી દે, તો પણ હું આ સત્યનો માર્ગ નહીં છોડું.” તેમનો હેતુ લોકો પર રાજ કરવો નહોતો — પણ લોકોને અલ્લાહ સાથે જોડવાનો હતો. તેઓ ભૂખ્યા રહ્યા, પથ્થરો ખાધા, તકલીફો સહન કરી — પણ દીનને ક્યારેય દુન્યવી ફાયદા માટે વાપર્યો નહીં. * આજના સામાન્ય માણસની ફરજ શું છે? * * કુરઆનને પોતે વાંચો અને સમજો * સત્ય અને ખોટ વચ્ચે ફરક શીખો * કોઈને અંધપણે ફોલો ન કરો * સવાલ પૂછવાની હિંમત રાખો * સત્ય જાણીને તેના પર અડગ રહો * અલ્લાહ ક્યારેય નથી કહેતા કે * “ફક્ત માણસોને ફોલો કરો.” પણ વારંવાર કહે છે: * વિચારો * સમજો * સત્યને ઓળખો * ચેતવણી * જે લોકો દીનનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે — તેઓ દુનિયામાં ભલે મજબૂત લાગે, પણ અલ્લાહની નજરથી કંઈ છુપાયેલું નથી. અને જે લોકો જ્ઞાન વગર માણસોને ફોલો કરે છે — તેઓ પોતાનું દુનિયા અને આખિરત બંનેનું નુકસાન કરે છે. * અંતિમ સંદેશ * સાચો માર્ગ: * ફક્ત અલ્લાહની ઈબાદત * કુરઆનનું અનુસરણ * મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ની સુન્નત * સચ્ચાઈ, ન્યાય અને તક્વા સાથે જીવન કારણ કે અંતે — માણસો નહીં, ફક્ત અલ્લાહ જ બચાવનાર છે.
71
May 7
૬૯ - હું પિક્ચર મુકું છું અને રોજ મુકતો રહીશ. તારા જેવા શયતાન ના કહેવાથી કઈ સમ ના લાગે. એના કરતા ૪૫ ને કહે કે તુને તારા માં ના સમ જો હવે એક પણ રૂપિયો હરામ નો કમાયો તો, એક પણ લૂંટ કરીતો. ૪૫ ને કહે કે તુને તારી બૈરી છોકરા છોકરી ના સમ જો હવે જમાત પર ઝુલ્મ કીધો તો, એક રૂપિયો પણ લૂંટો તો. મેં તુને તારા માં ના સમ અપુંચ કે ૪૫ ને સમ લેવડાવ અને આ કોમેન્ટ માં લખ કે તું એ ૪૫ ને સમ આપા. જ્યાં સુધી ૪૫ નો ઝુલ્મ અને લૂંટ બંધ નહિ થાય ત્યાં સુધી હું રોજ પિક્ચર મુકીશ. જે ઉખાડવું હોય તે મારુ ઉખાડી લેજે કેમ કે અલ્લાહ ને ખબર છે મેં હક પર છું અને ૪૫ અને એની શૈતાની ફૌજ બાતિલ પર છે. હક જીતશે બાતિલ હારશે ઇન્શા અલ્લાહ.
72
May 7
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/jokers.jpg
73
May 7
૧૫ દિવસો નો દિવસ ૫
અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો
નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટવાલા, યાહ્યા ટ્યુશન ક્લાસવાલા નો બનેવી ) તારા ઘરે હરામ કામ થયા, ગુનાહ થયા. અલ્લાહ ની માફી માંગ.
74
May 7
૪૫ - ૪૬ ને ભી કોઈ કસમ આપી ખોટી રીતે પૈસા લેવા નું બંધ કરાવી દો તો કુથલી ભી બંધ ને પિક્ચર ભી બંધ થઈ જાશે. કુથલી નું જડ જ ઉખાડી ને ફેકી એટલે પિક્ચર માં દાવત ના ગુણગાન ગવાશે. મૂળિયું કાપો ને ડાળીઓ શું કામ કાપો છો.
75
May 7
રોજ કોમેન્ટ બોક્સ માં વિઝિટ - જાગૃતિ.
May 6 - 10,601
May 5 - 10,637
May 4 - 10,542
May 3 - 10,604
May 2 - 10,441
May 1 - 10,385
April 30 - 10,303
April 29 - 10,281
76
May 7
૩૬ કોમેન્ટ તદ્દન ખોટી વાત દાવત ક્યારે પણ મોમીન ની વાત નથી સંભાળ તિ હું ખુદ મારી વાત રજુવાત કરવા ગયેલો તદ્દન ના પડી દીધી કે આવી વાતો નો હમારી પાસે ટાઈમ નથી નફટ ને હલકા લોકો છે
77
May 7
આજે કોઇ બાજુ ચૂમવા ચાટવા નો કાયૅક્રમ છે ખબર પડી છે. કોઈ પાસે વધારે માહિતી હોય તો શેર કરો.
78
May 7
77 Jo aaje bhi chumade to social media ma aapi daishu.
79
May 7
ઓ એ મુજતાબા ડફોળ કઈ અક્કલ છે કે નહીં. આજે જે હાથ ચૂમે તેને કવર આપી દેજે. હલકા ઓ છે તમે દાવત વાલા ડોક્ટર સાહેબ સિવાય બધા. કયો નાલાયક હશે કે તેની બીવી બહેનો ને નામેહરમ ના હાથ ચૂમવા નું કહેશે?
80
May 7
હાથ ચૂમવા નો બનાવ બને તો આ ઇમેઇલ પર કોમેન્ટ email કરજો બધા. barodaamil@alvazarat.org drshabbir52@gmail.com
81
May 7
આજે છે લગભગ પ્રતાપનગર સાઈડ પર છે ૧૦૦℅ છે. હમણા મુલ્લા મળશે તો પુછી ને પછી પરફેક્ટ જગા કહુ.ચુમવા નો પ્રોગ્રામ છે એ ફાઈનલ.
82
May 7
ચુમવાના પિક્ચર હું બનાવીને જાગૃતિ ને પોસ્ટ કરવા આપું છું. આજે ચુમવાનું થયું એ પાકી ખબર મળે તો એ નાલાયક નું નામ આપજો. એના નામ સાથે અને દાવત ના શૈતાનો નો ફોટા સાથે ૧૫ દિવસ પિક્ચર બનાવીશ. પીલા નાસિર ભરૂચવાલા ના હજી ૧૦ દિવસ ના પિક્ચર બાકી છે. એ ઉપરાંત આ નવા નાલાયક ના ૧૫ દિવસ ના પિક્ચર બનાવીશ. પાકી ખબર ની વાર જોઉં છું.
83
May 7
હા ભાઈ ખબર મલી છે અપ્સરા સ્કાય લાઈન મા છે હુ મુલ્લા ની વાર જોતાં જોતા સામે કોઠારી મલ્યો કપડા પ્રેસ કરાવવા જતો હતો મે પુછયું કે અમદાવાદ ની તૈયારી તો કહે કે ના ના ભાઈ આજે સાંજે અપ્સરા પર જાવા નુ છે મૌલા સાથે. શુ છે પુછયું તો કહેવા લાગ્યો ધરવસો છે મરહૂમ નાદે અલી હજારી વાલા ના દિકરી ને ત્યાં. વાત કનફમૅ છે.
84
May 7
૮૩ - ok ભાઈ. એ તો ખબર પડી ગઈ કોને ત્યાં છે. હવે ઇટલી વાર જોવાની છે કે નામહેરામ ને ચુમવાનું બન્યું કે નહિ. કદાચ, બહુ ઓછી આશા છે, પણ કદાચ અપનો વિરોધ જોઈને ચુમવાનું મોકૂફ રાખવામાં આવે તો? ઈટલે મેં પિક્ચર પછી જ બનાવીશ જીવારે ચુમા ચૂમી થઇ એ પાકી ખબર હોય.
85
May 7
ઓ નામર્દ જેના ઘર માં પગલા છે તે નામર્દ ને કહી દો કોઈ કે તારી બીવી બહેનો દીકરી ઓ ની ઇઝ્ઝત ની ભી પડી નથી ને નામહેરમ ના હાથો ચૂમાડીશ? બરાનપુરિયા. જરા શરમ કર. મોમીનો દાવત હવે હદ કરી રહી છે. હવે જવાનો બહાર નીકળો. દીન ના નામ પર દાવત ને મનમાની કરવા દઈશુ તો આપણે બધા ભી ગુનેગાર. દીન બચાવો દાવત સુધારો. નહી તો અલગ જમાત બનાવો . સૈયદના અલી આ કુ ની કુર્બાની ની લાજ રાખો.
86
May 7
આજે ભી જો ચૂમાડે તો એટલો જબરજસ્ત વિરોધ કરીશું કે બીજી વાર હિંમત નહીં કરે.
87
May 7
Jene apni tehzib nathi khabar , jene apna ritrivajo nathi khabar , jene apna aqeeda ni nathi khabar hiva loko galat jankari aapi rayach. Hath chumi ne salaam karavo apni tehzib chhe ema kai khotu nathi.apna ma bairo roza mubaraka ma b jaich ane boso dech.biji jamat ma hivu nathi.apno aqeedo ane apni tehzib janavi joie.hame dai uz zaman chhe itle hamara ma si koino b hath chumi ne salaam karavu vajib chhe ane ema barkat raheli chhe ene koi galat nazariya si na jovu joie.tamara ma bavaji b hath chumi ne salaam karta hata apni tehzib mujab.
88
May 7
૮૭ - શૈતાન દાવત ના શૈતાનો ના સુધરે. તેહઝીબ ના નામ પર હરામ કામ પાછું થયું. મને ૧૫ પિક્ચર મોકલવાના છે. જે નાલાયક ના ઘરે આ હરામ કામ થયા એ નાલાયક નું નામ શું છે?
89
May 7
87 Daai sivaay na jawan jodh NANEHRAM na haath chumva ne tahezib nu naam aapi tahezeeb ni tauheen na kar. Aa tahezeeb nathi BIDDAT che. Shariyat na kanoon nu ilm dawat ma nathi te aaje jaher thayu. Etle j kahiye che IMAMWADA ma aavo ALI A S na shiya keva hoy te malum padse. Nagpur ni kitab pada karso to or bhi gumrah thaso. hawe momino tamari chalbaji ma avva na nathi akhi jumat mane che ke NAMEHRAM jawan dawat na chokra o no haath chumvu guno che sheni barkat yaa to 45 na haath chumva ma bi barkat na fafa che to 46 vakil je chhokri ni talash ma che te ma su barkat hoy barkat badhi gai paisa ni lalach sathe ne khota HAKKUN NAFS na paisa ni haay sathe
90
May 7
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s18_2.jpg
91
May 7
૪૫ એક મોટો લૂંટારુ શૈતાન.
૪૫ શૈતાને સૈયદના અલી ની કબર કરોડો માં દાઉદીઓ ને વેચી દીધી.
શનિવારે ઉર્સ માં ૪૫ શૈતાન અમદાવાદ માં જમીન પર બેસીને રોવા નો ઢોંગ કરશે, મગર ના આંસુ પાડશે, ઊંચા હાથ કરીને દુઆ કરવા નો ઢોંગ કરશે. એ નાટક નો વિડિઓ બનાવશે અને સોશ્યિલ મીડિયા પર મુકશે.
પણ કબર દુબારા બનાવવા માટે કઈ નહિ કરે. કેવી રીતે કરે? કરોડો માં કબર ને વેચી ચુક્યો છે.
મુમીનો, ૪૫ શૈતાન ના ઢોંગ ને ઓળખો અને એને સવાલ કરો, કબર કેવી રીતે બનશે?
92
May 7
ભાઈ, આજે જે નાલાયક ના ઘરે ચુમવાનું હરામ કામ થયું એનું નામ શું છે?
93
May 7
Nade ali hazari wala
94
May 7
૯૩ - ભાઈ, નાદે અલી હઝારીવાલા તો મર્હુમ છે ને? કોઈ એ કોમેન્ટ માં આ લખેલું "મરહૂમ નાદે અલી હજારી વાલા ના દિકરી ને ત્યાં". તો આ દીકરી ના કોઈ hasband નથી? ઈટલે મરહૂમ નાદે અલી હજારી વાલા ના જુમાઈ નથી?
95
May 7
૮૯ કઇ બરકત ની વાત કરેચ. દાઈ માં સાચે જ કોઈ બરકત દેખાતી નથી. હદ તો એ થઈ કે ઇબ્રાહીમ મેનેજર ના ભી હાથ ચૂંમાડેચ. હવે પેલા ચક્રમ મુજતબા વકીલ એમ કહેશે કે ઇબ્રાહીમ ના હાથ માં ભી બરકત છે. ઓ ગધેડા બરકત નો અર્થ ખબર છે એક જ કામ કરો અલગ જમાત બનાવો. આ જાહીલો નહી સુધરે ને પોતાની જાત ને બરકતી કહે છે.
96
May 8
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j18.jpg
97
May 8
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
જહન્નમી છે ૪૫, ૪૬, વકીલ.
મુમિનો, આ જહન્નમીઓ ની હરામ ટુર માં જઈ ને શું તમને પણ જહન્નમ ની ભડકતી આગ માં બળવું છે?
ધ્યાન થી જુઓ ઉપરનો ફોટો - ગુનેગારો જહન્નમ ની આગ માં એવી રીતે બળશે.
98
May 8
Tame koch ke roj itla loko comment joich pan hamara itle ke davatna 12-15 dushmano sivai koi b tamara par yakeen nai kare kim ke tamam mumeneen hamare sathe chhe.hamara dushmanon pehla zaman ma bhi hata hamna bhi chhe.hamara dushmanon pehla bhi halaq thaya hata ane agal bhi thata rehshe pan davat ta qayamat tak hivi ne hivi j reshe. hamara 12-15 dushmano na saglao bhi emna par lanat karech. Khota pictures mukva si ke post kara karva si tame hamaru kai bhigari nai sako. Tame halaq thai jasho ta lagan tame likha karsho ke picture muka karsho to b kai faydo nathi.allah taala e tamne hivi humrahi ma nakhi didach ke tame halaq thai jasho ta lagan kai samaj nai pare.
99
May 8
૯૮ - દાવત ના શૈતાન, તું એ કોમેન્ટ કરીને સાબિત કરી દીધું કે પિક્ચર થી તારી નગા માં બહુ મિર્ચી લાગે છે. Very good. મને ઔર ભી જુસ્સો આવી ગયો, વધારે પિક્ચર બનાવવાનો અને જાગૃતિ ને આપી ને પોસ્ટ કરાવવા નો. ઇન્શા અલ્લાહ, હું ૪૫ શૈતાન અને એની શૈતાની ફૌજ ને ઇટલી નગા માં મિર્ચી આપીશ કે સુરસાગર માં કુદવું પડશે, તારી નગા ની આગ ને ઠંડી કરવા માટે. દાવત ના શૈતાનો એટલા જહન્નમી છે કે તારી કોઈ બદ-દુઆ અસર ના કરે. તું બદ-દુઆ કરતો રહે અને હું પિક્ચરો બનાવતો જ રહી. તારી નગા માં જહન્નમ ની આગ આવી જાશે શૈતાન.
100
May 8
87 - અબે તેહઝિબ ની દુકાન.. મેં તો મારા ઘર માં મારી માં ને બી સલામ કરુછ.. તો મને માંસાબ ને ને હુસબાના ને અને જૈનબ ને સલામ કરવા દેને મારા ભાઈ.. જાંઘ પણ ચૂમીશ એની હું.. તેહઝીબ ૧ સાઇડ કેમ? તારા બૈરા ને બી થોડી તેહજીબ શીખાડ.
101
May 8
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/jokers.jpg
102
May 8
૧૫ દિવસો નો દિવસ ૧
અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો
મરહૂમ નાદે અલી હજારી વાલા ના દિકરી, તમારા ઘરે હરામ કામ થયા, ગુનાહ થયા. અલ્લાહ ની માફી માંગ.
103
May 8
**દીનને વેપાર બનાવનારા લોકોથી સાવધાન રહો** કુરઆન વારંવાર ચેતવણી આપે છે કે ઇતિહાસમાં ઘણા લોકોએ અલ્લાહના શુદ્ધ દીનનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો છે. ક્યારેક પાવર માટે… ક્યારેક પૈસા માટે… ક્યારેક લોકો પર કાબૂ રાખવા માટે… અને ધીમે ધીમે દીનમાં એવી બાબતો ઉમેરવામાં આવી જેનો અલ્લાહના સાચા માર્ગ સાથે કોઈ સંબંધ નહોતો. --- અલ્લાહ કહે છે: **وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا** “મારી આયતોના બદલામાં થોડો દુન્યવી ફાયદો ન લો.” (સૂરા અલ-બકરા 2:41) **فَوَيْلٌ لِّلَّذِينَ يَكْتُبُونَ الْكِتَابَ بِأَيْدِيهِمْ ثُمَّ يَقُولُونَ هَٰذَا مِنْ عِندِ اللَّهِ** “હાલાકી છે તેમને જે પોતાની તરફથી લખે છે અને પછી કહે છે કે આ અલ્લાહ તરફથી છે.” (સૂરા અલ-બકરા 2:79) --- આ આયતો બતાવે છે કે: દરેક ધાર્મિક વાત સત્ય નથી હોતી દરેક ધાર્મિક નેતા વિશ્વાસપાત્ર નથી હોતો જો કોઈ દીનનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે — તો એ અલ્લાહની નજરમાં ગંભીર ગુનો છે --- સૌથી મોટું નુકસાન શું છે? જ્યારે માણસ: કુરઆન છોડીને લોકો પર આધાર રાખે સત્ય તપાસ્યા વગર અનુસરણ કરે ખોટી પ્રથાઓને “દીન” સમજી લે તો પછી એ પોતાનું દુનિયા અને આખિરત બંને બગાડી શકે છે. અલ્લાહ કહે છે: **وَقَالُوا رَبَّنَا إِنَّا أَطَعْنَا سَادَتَنَا وَكُبَرَاءَنَا فَأَضَلُّونَا السَّبِيلَا** “લોકો કહેશે: હે અમારા રબ! અમે અમારા મોટા લોકોનું અનુસરણ કર્યું અને તેમણે અમને રસ્તાથી ભટકાવ્યા.” (સૂરા અલ-અહઝાબ 33:67) --- મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નું મિશન ખૂબ શુદ્ધ અને નિઃસ્વાર્થ હતું. તેમણે ક્યારેય: દીનનો ઉપયોગ સંપત્તિ માટે કર્યો નહીં લોકોને પોતાના ડર હેઠળ રાખ્યા નહીં પોતાની જાતને અલ્લાહ અને લોકો વચ્ચે ઉભી રાખી નહીં પરંતુ: લોકોને સીધા અલ્લાહ તરફ બોલાવ્યા કુરઆન શીખવ્યું સત્ય, ન્યાય અને તક્વા શીખવ્યા --- આજે સામાન્ય માણસની ફરજ શું છે? કુરઆન વાંચો સમજો સવાલ પૂછો સત્ય અને ખોટ વચ્ચે ફરક શીખો અલ્લાહ અને સાચી સુન્નતને અનુસરો અંધ અનુસરણ નહીં — સમજણ સાથે ઈમાન. --- યાદ રાખો: માણસો તમને છેતરી શકે માણસો પોતાનો ફાયદો જોઈ શકે માણસો દુનિયામાં પણ છોડીને ચાલ્યા જાય પણ અલ્લાહ ક્યારેય દગો આપતો નથી. અને સાચો માર્ગ ફક્ત એ જ છે જે: કુરઆન સાથે મેળ ખાય અને મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ના માર્ગ સાથે મેળ ખાય. કારણ કે ખોટી પ્રથાઓને દીન સમજીને જીવવું — આખિરતમાં ખૂબ મોટું નુકસાન બની શકે છે.
104
May 8
93 coment mate mafi chau chu dar gujar karso sorry
105
May 8
આજનો પરચો - બાવાસાબ, સૈયેદના અલી (આ કુ) ના ઉર્સ માં કૌમ ને વચન આપો કે તમે કબ્ર દુબારા બનાવીને આપશો
106
May 8
૧૫ દિવસો નો દિવસ ૬
અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો
નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટવાલા, યાહ્યા ટ્યુશન ક્લાસવાલા નો બનેવી ) તારા ઘરે હરામ કામ થયા, ગુનાહ થયા. અલ્લાહ ની માફી માંગ.
107
May 8
૯૮ કોમેન્ટ દાવત ના કોઈ દુશમન નથી દાવત તો સૈયદના અલી ને છે હમે વિરોધ જે કરી રહ્યાં છે એ દાવત નો નઈ પણ જે ગલત તરીકા સી દાવત ચલાવે વે છે એનો વિરોધ છે દાવત તો કયામત તલાક રહશે પણ આ ઝાલિમ દાઇ ના છોકરા પહલી વાર હિવા પેદા થયા છે જે જુલમ ની હદ વટાવી છે ઓ ઝાહીલ તું હાલક થવા ની વાત કરે છે તો કીતલા ને તુંએ હાલક કીદા કુલ્લુ નફસીન ઝાયકાતુલ મોત તું જે લોકો તરફ ઈસરો કરે છે અને દુસ્મન હલાક થયા કહે છે એને ખુદા તરફ થી મોત આવી છે જિમ તારા ૪૪ ને આવી નવુંઝો બિલ્લા હમે ઇમ નઈ કહીયે કે હાલક થયા મોત ખુદા ના હાથ માં છે તને પણ આવશે ને મને પણ દાઈ ના હાથ ચૂમવા માં બરકત બરાબર વાત પણ જો દાઈ ખુદ પાબંદ ના હોય તો એનો હાથ ચુંમવો હરામ હરામ હરામ આ દાઈ તો જૂઠું પણ ઈતલુજ બોલેછે અને ૪૬ તો ગુંડો છે પોતાની જાત ને રાજા સમજી બેસો છે વિરોધ તો કરીશુ જ્યાં સુધી નઈ સુધરો આજે રાતે સૈયદ ના અલી ના બેરહમ નાટક ઓછા કર જો કેમ કે કબર તો તમેજ તોડી છે તો બીજા ને ગાળો દેવા કરતા કબર બનાવ
108
May 8
98 Jo tamam Momino tara sathe che to ek kaam kar hawe aaje BHERAM ma loko ne keje je jaman pachhi bayan karva nu che jo ketla bese che? 4 sivay koi nahi hoy. . Ne loko sathe che ne to Moharram ma salam na(nahak) na cover ghare ghar na moklis ne im elan karje ke barkat leva salam karva avjo jo ketla loko ne ketla rupiya aavech? Be o akkal na dhakkan jo loko tame farebi jutha haram no maal khabar sathe hot ne to jagruti virudh kyar ni dhamal thai gai hot ne hajaro police complen thai gai hot Chal jagruti virudh police ma loko ne complen apva nu aaje elan kare jo ketli thay che be tara saga j comment joi ne badha forward kare che kim ke badha jane ne mane che ke Saiyedna Ali ni dawat ne paisa chhapva nu karkhanu banavi didhu che. Hajio na pase thi 7200 ek Haji par tax saala kai kitab ma che. Saala o Shariyat na naam par lootfaat chalve che ne hath ma barkat che em kech koi chor no hath chumaay? Joyu che ne ne chor na hath police shu nakhe che?
109
May 8
98 JOYU NATHI CHOR NA HATH MA POLICE SHU PAHERAVE CHHE? POLICE CHORO NA HAATH CHUME CHHE? Jo tamam Momino tara sathe che to ek kaam kar hawe aaje BHERAM ma loko ne keje je jaman pachhi bayan karva nu che jo ketla bese che? 4 sivay koi nahi hoy. . Ne loko sathe che ne to Moharram ma salam na(nahak) na cover ghare ghar na moklis ne im elan karje ke barkat leva salam karva avjo jo ketla loko ne ketla rupiya aavech? Be o akkal na dhakkan jo loko tame farebi jutha haram no maal khabar sathe hot ne to jagruti virudh kyar ni dhamal thai gai hot ne hajaro police complen thai gai hot Chal jagruti virudh police ma loko ne complen apva nu aaje elan kare jo ketli thay che be tara saga j comment joi ne badha forward kare che kim ke badha jane ne mane che ke Saiyedna Ali ni dawat ne paisa chhapva nu karkhanu banavi didhu che. Hajio na pase thi 7200 ek Haji par tax saala kai kitab ma che. Saala o Shariyat na naam par lootfaat chalve che ne hath ma barkat che em kech koi chor no hath chumaay? Joyu che ne ne chor na hath police shu nakhe che?
110
May 8
કોમેન્ટ ૯૮, અપંગ દાવત ના પિશાચ યકીન તો બધાને છે અમે કહીયે કે ના કહીયે ફરક ખાલી ડર નો છે. તમારા જીવા તાનાશાહ આગળ કોઈ હિમ્મત ના કરે સામે બોલવાનો. હા તમારા દુશ્મનો પહેલા કઈ કરી ના સકા કેમકે પહેલે સંસાધનો ની કમી હતી પણ હવે જમાનો બદલાઈ ગયો છે એટલે તમારી આગળથી અને પાછળથી હવા ટાઈટ થઇ ગયી છે. અપંગ દાવત ના દજ્જાલી પિશાચો પર તો કુદરતી લાનત ઉતરેલી છે એટલે તો તમારા જેવા બુદ્ધિહીન લોકો ને અલ્લાહ નો સીધો અને સાચો રસ્તો દેખાતો નથી. રહી કઈ બિગાડવાની વાત તો એ તમારો ઘમંડ છે જે આજે નઈ તો કાલે તૂટવાનો છે. અલ્લાહ એ અમને સાચા રસ્તા પર ચાલવા અને તમારા જેવા ઘમંડી અને દજ્જાલી પિશાચો ને સબક શીખાડવા માટે ની તૌફીક આપેલી છે.
111
May 8
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s18_2.jpg
112
May 8
૪૫ એક મોટો લૂંટારુ શૈતાન.
કરોડો રૂપિયા માં સૈયદના અલી ની કબર ને વેચી નાખી.
અલવી જમાત ની પહેચાન મિટાવી દીધી.
હવે રોવાનો ઢોંગ કરે છે, જમાત ને બેવકૂફ બનાવે છે.
ઓ ૪૫ શૈતાન, કબર પાછી બનાવીને આપ. નહીતો સૈયદના અલી ની ગાદી છોડી દે.
113
May 8
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j19.jpg
114
May 8
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
જહન્નમી છે ૪૫, ૪૬, વકીલ.
મુમિનો, આ જહન્નમીઓ ની હરામ ટુર માં જઈ ને શું તમને પણ જહન્નમ ની ભડકતી આગ માં બળવું છે?
ધ્યાન થી જુઓ ઉપરનો ફોટો - ગુનેગારો જહન્નમ ની આગ માં એવી રીતે બળશે.
115
May 8
Jagruti na haramkhor ane lanati loko jeva kayar me nathi joya. Tame itla j sacha hou ane bahadur hou to aavo ne jaher ma. kim chhupai chhupai ne loko ne gumrah karoch. Haramkhoro to khali naam na j mard chhe itle ke khali naam j mardo jivu rakhuch baaki bairao karta pan gayela chhe.itihas gawah chhe ke jutha ane kayar loko j chhupai ne rahe.
116
May 8
**સાચો મોમિન કોણ? — કુરઆન અને મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ના માર્ગથી શીખીએ** અલ્લાહે ઇસ્લામને માણસોને મુક્ત કરવા માટે મોકલ્યો — માણસોની ગુલામીમાંથી કાઢીને ફક્ત અલ્લાહની બંદગી તરફ લાવવા માટે. અલ્લાહ કહે છે: **يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ** “હે ઈમાનવાળાઓ! અલ્લાહથી એવો ડર રાખો જેવો રાખવાનો હક છે, અને મુસ્લિમ હોવાની હાલતમાં જ મરો.” (સૂરા આલે ઇમરાન 3:102) સાચો મોમિન: અલ્લાહથી ડરે છે. સત્ય માટે જીવે છે. ખોટી પ્રથાઓથી દૂર રહે છે. અલ્લાહ કહે છે: **وَمَن يَعْتَصِم بِاللَّهِ فَقَدْ هُدِيَ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ** “જે અલ્લાહને મજબૂતીથી પકડે છે તેને સીધો માર્ગ બતાવવામાં આવે છે.” (સૂરા આલે ઇમરાન 3:101) લોકો બદલાઈ શકે. સમાજ દબાણ કરી શકે. ખોટા લોકો મજબૂત લાગી શકે. પણ જે અલ્લાહને પકડે છે — તે ક્યારેય ખોવાતો નથી. **મક્કામાં તકલીફો છતાં સત્ય ન છોડ્યું** મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ને: * અપમાન કરવામાં આવ્યું * પથ્થરો મારવામાં આવ્યા * બહિષ્કાર કરવામાં આવ્યો * ભૂખ અને તકલીફ આપવામાં આવી પણ તેમણે ક્યારેય: સત્ય છુપાવ્યું નહીં. ખોટા લોકો સાથે સમાધાન કર્યું નહીં. દીનને દુન્યવી ફાયદા માટે બદલ્યો નહીં. -કારણ કે તેઓ જાણતા હતા: અલ્લાહનો રસ્તો જ સાચો રસ્તો છે. અલ્લાહ કહે છે: **وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ** “સત્યને જૂઠ સાથે ન મિક્સ કરો અને જાણતા હોવા છતાં સત્યને છુપાવો નહીં.” (સૂરા અલ-બકરા 2:42) આજના સમયમાં પણ: સત્ય અને જૂઠ મિક્સ કરવામાં આવે છે. માણસોની વાતોને દીન તરીકે રજૂ કરવામાં આવે છે. લોકોના ડર અને અજ્ઞાનનો ઉપયોગ થાય છે. મોમિનની ફરજ છે: સત્યને ઓળખવું. કુરઆનથી ચકાસવું. અલ્લાહના રસ્તા પર અડગ રહેવું. **તાઈફની ઘટના — સબર અને અલ્લાહ પર ભરોસો** જ્યારે લોકો એ મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) પર પથ્થરો વરસાવ્યા, લોહી વહ્યું — ત્યારે પણ તેમણે બદદુઆ નહીં કરી. તેમણે અલ્લાહ તરફ ફરીને કહ્યું: “જો તું મારાથી નારાજ નથી, તો મને કોઈ પરવા નથી.” આ જ સાચો ઈમાન છે: લોકોને નહીં, અલ્લાહને રાજી કરવો. અલ્લાહ કહે છે: **إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ** “જેઓ કહે છે કે અમારો રબ અલ્લાહ છે અને પછી એ પર અડગ રહે છે — તેમને કોઈ ડર નહીં હોય અને ન તેઓ ગમગીન થશે.” (સૂરા અલ-અહકાફ 46:13) **આજે એક સામાન્ય મુસ્લિમ શું કરે?** કુરઆન વાંચે સમજીને દીન શીખે. સત્ય માટે ઉભો રહે. અલ્લાહથી ડરે, માણસોથી નહીં. સારા અખલાક રાખે. નમાઝ, સબર અને તક્વા સાથે જીવન જીવે. અને સૌથી મહત્વપૂર્ણ: કોઈ માણસને અલ્લાહની જગ્યા ન આપે. અલ્લાહ કહે છે: **فَاسْتَقِمْ كَمَا أُمِرْتَ** “જેમ તમને હુકમ આપવામાં આવ્યો છે તેમ સીધા અને અડગ રહો.” (સૂરા હુદ 11:112) *અંતિમ સંદેશ: સાચો રસ્તો હંમેશા સરળ નથી હોતો — પણ એ જ રસ્તો દુનિયા અને આખિરતમાં સફળ બનાવે છે. માણસોને ખુશ કરવા માટે નહીં, અલ્લાહને રાજી કરવા માટે જીવો. કારણ કે અંતે: ન સમાજ બચાવશે, ન ખોટા નેતાઓ બચાવશે, ફક્ત સાચો ઈમાન અને સારા અમલ જ કામ આવશે.
117
May 8
115 😂 અંધભક્ત પહેલા તું તારા ૪૫/૪૬ ને કે જવાબ આપે કાલે રાતે જૂઠા આંસુ નિકાલા મગર ના એ કઈ કામ નઈ લાગે સૈયદના અલી ને તો ખબર જ છે કે ૪૫ એ મારી દાવત પર દાગ લગાવી દીધો છે
118
May 8
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/namehram.jpg
119
May 8
અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો
(૧) નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટવાલા, યાહ્યા ટ્યુશન ક્લાસવાલા નો બનેવી )
(૨) મરહૂમ નાદે અલી હજારી વાલા ના દિકરી
તમારા ઘરે દાવત ના નામેહરમ શૈતાનો ના હાથ ચુમવાના હરામ કામ થયા, મોટા ગુનાહ થયા.
અલ્લાહ ની સાચા દિલ થી માફી માંગો.
120
May 8
115 O mard tu comment karnar taru naam lakh. Kem chhupai ne Jagruti par vaar kare 6?
121
May 8
115 Jo tu mard hoy to kahe ke 50 crores kaya business ma thi 45 e peda kidha? Aa j sawal no jawab aapi de comment box close! Khali business nu naam aapi de etle hame badha bhi e business start kari crores kamai ne property par property purchase kariye Chal mard jawab aap. Momino ni Rozi ma barkat ni dua karech ne to Rozi ma barkat j barkat thashe jo taro business batavi de ke je ma thi 50 crores mila. Pan ha aa business Haram na hovo joie kem ke momino ne haram ni kamai nathi joiti. Momino ne MAUT par business nahi chale. Momino marhum na ghar wala ne sabr ne himmat aapva ma maane chhe te loko paase thi rota rota noti gini ne hamne aape te business nathi joito. Bhukhe mari jawanu chalshs pan maiyyat na gharwala ne aur rodavva nu nahi chale Hame momino Hajio no istikbal kari e chhe tohfa aapva ma mani e chhe Tax leva ma nahi .
122
May 8
મુબારક ઉદાવાલા અલીહુસેન ને દાવત ના સમધિ (વેવાણ) બનવા માટે.
123
May 8
ALI BHAI MUBARAK GHANU GHANU MUBARAK.
124
May 8
મુબારક થાય દાવત અને અલી હુસૈનભાઈ ઉદાવાલા ને.
125
May 8
Dawat ma badha ne Mubarak
126
May 8
Bhaisaheb Mujtaba Vakilsaheb ne Mubarak. Ali Husen udawala ne bhi Mubarak.
127
May 8
મુજતબા મુબારક થાય
128
May 8
Mubarak mujtaba
129
May 8
Mubarak thaay mujtaba ne Dawat ne.
130
May 8
વકીલસાહેબ મુજતબા ભાઈસાબ ને મુબારકબાદ
131
May 8
દાવત માં બધા ને બહુ બહુ મુબારક ઘણી ખુશી થઈ. મુબારક મુબારક મુબારક
132
May 8
Friend Mujtaba party aapo.
133
May 8
Mubarak mujtaba Friend Mujtaba party aapo.
134
May 8
Ali Husen udawala huseni chowk ma badha nu jaman karo. Mubarak Bhai Alibhai
135
May 8
Mubarak Alibhai
136
May 8
Shu joya vagar thoke rakho chho. Ali Husen udawala nahi ALIBHAI BABU LOKHANDWALA ni dikari and Mujtaba Bhaisaheb ne Mubarak kaho.
137
May 8
Alibhai Babubhsi Mubarak thaay.
138
May 8
Mujtaba ane Alibhai Babu ne Ghani Ghani mubarakbad.
139
May 8
ALIBHAI & FAMILY NE MUBARAK MUJTABA NE BHI MUBARAK
140
May 8
MAPARAWALA FAMILY NE MUBARAK THAAY. MUJTABA NE BHI MUBARAK
141
May 8
મારા વહાલા ભાઈઓ અને બહેનો, ગઈકાલે અમદાવાદમાં મસ્જિદમાં ભાષણમાં હું હાજર હતો. શહીદ અલી સાહેબની પુણ્યતિથિ માટે હું પહેલી વાર અમદાવાદ આવ્યો હતો. બધા મસ્જિદમાં બેઠા બેઠા પ્રવચન સાંભળી રહ્યા હતા. હું એમ.એસ. યુનિવર્સિટીમાં બી.કોમ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું. ભાષણના છેલ્લા ભાગમાં મારું હૃદય તૂટી ગયું. શ્રોતાઓમાં કહેવામાં આવ્યું હતું કે જો તમારા બાળકને પરીક્ષામાં ૯૯.૯૯૯% ગુણ મળે છે, તો તેની પ્રશંસા ન કરો અને તેને ઝાડ પર ચઢાવો નહીં. જો તમે આવું કરશો તો તે તમને બજારમાં વેચી દેશે. જો તેને ૯૯% ગુણ મળે તો પણ તેને કહો કે તમે મૂર્ખ અને દોબા છો. જો તમે તેને કહો કે તમે દોબા છો, તો જ તમે તેને નિયંત્રિત કરી શકશો. હાલમાં, માતાપિતાએ તેમના બાળકોને તેમની પ્રશંસા કરીને ઝાડ પર ચઢાવ્યા છે. પ્રિય મિત્રો, વિદ્યાર્થીઓ, સ્નાતકો, વ્યાવસાયિકો... આ બાબતમાં મારો તમારા માટે એક પ્રશ્ન છે. શું વર્તમાન સમયમાં તમારે તમારા બાળકો સાથે આ રીતે વ્યવહાર કરવો જોઈએ? અને બાવા સાબને મારો એક પ્રશ્ન છે... જ્યારે તમારો દીકરો ઈરાનથી ભણીને આવ્યો, ત્યારે શું તમે તેને કહ્યું હતું કે "તું દોબા છે?" "તું કંઈ જાણતો નથી?" મેં તમને તમારા ભાષણમાં ઘણી વાર તેની પ્રશંસા કરતા સાંભળ્યા છે! જો તમે ગઈકાલે અમદાવાદમાં જે કહ્યું હતું તે સાચું હોય તો તમારા આગામી જાહેર ભાષણમાં તમારા દીકરાને કહો કે "તું દોબા છે". શું તમે કહેશો? મને લાગે છે કે તમે બિનજરૂરી રીતે તેની પ્રશંસા કરીને તેને ઝાડ પર ઉંચો કર્યો છે. તમારી પાસે કોણ આવે છે અને તમને આટલી બધી બકવાસ વાતો કહે છે? આ એવો યુગ છે જ્યાં એક નાનો સામાન્ય માણસ પણ આત્મસન્માન ઇચ્છે છે. શું તમે ક્યારેય તમારા વકીલ દીકરાને કહ્યું છે કે તે દોબા છે? અથવા તમારા દંત ચિકિત્સક દીકરાને કહ્યું છે કે તે દોબા છે? બધા વિદ્યાર્થીઓ, યુવાનો, સ્નાતકો અને વ્યાવસાયિકો તમારા પોતાના દીકરાઓ માટે તમારા મોઢેથી આ શબ્દો સાંભળવા માંગે છે.
142
May 8
Mapara ane dawat no anero sangam. Mubarak banne family ne.
143
May 8
O etle Ali Babubhai ketla vakhat thi dawat ni chaplusi karta hata. Chalo ante mahenat ne balidan nu fal malyu. Babubhai na wife bhi bahu dawat ni chamchagiri karta hata. Banne marad bairi bahu paakaa nikala. Taak me laddu. Chalo ke thayu te saru j thayu.
144
May 8
૧૪૩ શું ઘાંટો સારું થયું? રોનક ભાઈસાબ ની છોકરી લટકી ગઈ આમાં.
145
May 8
ભેન.... ભાઈસાબ રોનકભાઈ ની છોકરી સારી હતી. એને બાજુ પર મૂકી ને મપારા માં ક્યાં પડ્યા.
146
May 8
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/daai2.jpg
147
May 8
૪૫ હવે સૈયદના અલી ની ગાદી પર બેસવાને લાયક નથી રહ્યો.
સિર્ફ ડોક્ટર સાહેબ ગાદી ના સાચા હકદાર છે.
ડોક્ટર સાહેબ ને દાઈ બનાવો.
148
May 8
Bhai dawat che je karu te samji ne j karu hashe ne apne bolvawala kon? dawat na koi bi fesla ma dahaapan hoy che je apne samaj ma na ave etle mo bandh rakhva ma j bhalai.
149
May 8
VOTE FOR DOCTOR.
150
May 8
૧૪૮ એટલે ભાઈસાબો કરતા ભી મપારાઓ સારા? લોકો ને ચૂ..યા સમજે છે? શું બાક્વાસ કરે છે.
151
May 8
૧૪૧ કોમન્ટ ભાઈ હું આપ ને દિલ થી શુક્રિયા કહીસ અને આપ એ જે મેસેજ કીડો ઘણી સારી હિંમત દિખાવી આપ જેવા જવાનો અગર આજ રીતે સવાલ કરશે તો આ દાવત ને બોલતા પહેલા ૧૦૦ વાર વિચારવું પડશે આપ પણ આપ ના દોસ્ત બિરાદર ને આ વાત ની જાણ કરો અને કહો કે આ દાઈ સુ બોલે છે બસ મોમાં જે આવું એ બોલી દે છે પોતાના છોકરા હુંશિયાર અને બીજા ના ડોબા જવાનો સવાલ કરો હર ચીઝ માં પછી જાહેર માં હોય કે કોમેન્ટ બોક્સ હોય લાગે ગલત છે પહેલા સવાલ કરો
152
May 9
કોમેન્ટ ૧૧૫, અપંગ દાવત ના દજ્જાલી પિશાચો અને તમારા જેવા પર કુદરતી લાનત ઉતરેલી છે એમાં કોઈ શક નથી એટલે તો તમારા જેવા બુદ્ધિહીન ગોબર છાપ પ્રજાતિ ના લોકો ને અલ્લાહ નો સીધો અને સાચો રસ્તો દેખાતો નથી. બાબુ સોના છુપી ને લોકો ને ગુમરાહ નથી કરી રહ્યા પણ ગોરિલ્લા વોર થી તમારી આગળ થી અને પાછળ થી મારી રહ્યા છે. અગર એક પક્ષ જે દજ્જાલી ફિત્ના વાળો હોઈ તો ગોરિલ્લા વોર થી જ જંગ જીતી શકાય.
153
May 9
Ek sawaal Alavi jamat na mumeeno ne. Su jamat na milkato ne sambhalnaar so called Trustee o, jeno aqeedo Ya Ali na puqaar na khilaaf hoi, Ya Ali Madad ne shirk batav ta hoi, Ya Hussain kahi ne maatam na khilaaf hoi, Aayat e Tatheer na matlab ne samjhnaar na hoi hiva loko kaum na mazaaro, Kabrastaan ane bija digar properties ne sambhalnaar kai rite rahi sake?
154
May 9
E loko mate je Shia aqeedo rakhech ane upar lkhela aqeeda par qaamil che e Jumaat na loko che, ane e Jumat ma properties na Trustee o majority ene Bidat, kufar ane shirk kehnaar kai rite hoi sakech? Akhi dunya ma hivu koi baju sambhluch ke e jumat a properties na Trustee no aqeedo ene jumat na aqeeda karta alag hoi?
155
May 9
Bawa sahab ane Dawat ni galtio batavasi upar lakhela aqeeda par fark nathi padto, aqeedo to Ahele bait (a.s) ne ena makaam par manvani vaat che. Etle dawat na bhale khilaf hoi koi Trustee, Pan je loko qabar ni zyarat ne (qabar ne chumva ne) shirk keta ane samjta hoi e loko e kabrastan na Trustee kai rite hoi sake? Ya Ali Madad karjo
156
May 9
YA ALI MADAD bigdela akeida na loko Trust ma na joie. Fakrabhai no akido apna si ekdum virudh che. riyaz motor bi fari gayela che Gamme te che pan dawat akido sahi sikhave che etle dawat par si dhyan hatavi ne trusti o par hawe coment karo. Alavi dawat zindabad
157
May 9
153 NA RAHI SAKE BHAGAAVO SAALAA O NE
158
May 9
Gai kale Amdawad ma aka Maula ni bayan bau jordar hatu koi na pase recoding hoy to link muko comment box ma.
159
May 9
ભાઈ તમારી વાત બિલકુલ સાચી છે. ટ્રસ્ટી ઓ કેવી રીતે મેમ્બર્સ બનાવી દે છે એજ ખબર નથી પડતી અંદર અંદર નકકી કરી લઈ લેવામાં આવે છે. ખરેખર તો ઈલેક્શન રાખવુ જોઈએ હાલ ના દાઈ ટ્રસ્ટ મા સરપંચ છે શુ ખાલી શોભા ના ગાઠીયા છે? હિસાબ ભલેને બરાબર હોય ઓડિટ થતો હોય પણ જમાત ને જાણવા નો અધિકાર છે આવક કેટલી અને જાવક કેટલી મિલકત કેટલી છે. દાઈ અને ટ્રસ્ટ ના ઝઘડામાં પબ્લીક નો મરો થાય છે. દાઈ પૈસા ઉઘરાવવા માથી ઉચા નથી આવતા. સરપંચ તરીકે એ ના કરી શકતા હોય તો જનરલ પબ્લીક નો ચણો પણ ના આવે. ભાઈ ટ્રસ્ટી ઓ ને હટાવવાની વાત છોડો એમને ખાલી જનરલ મિટિંગ નુ કહો એ પણ તૈયાર નહીં થાય.
160
May 9
Comment 158 it is available on YouTube
161
May 9
કોમેન્ટ ૧૫૩, ૧૫૪, ૧૫૫, ૧૫૬, અપંગ દાવત નો અકીદો કયો સીધો છે. અપંગ દાવત જ કેમ કઈ નથી કરી રહી ટ્રસ્ટીઓ ને હટાવવા. મને લાગે છે ટ્રસ્ટીઓ ની કમાઈ નો એક હિસ્સો ડાકુ પાસે ભી જાતો હશે એટલે તો કોઈ ચુ ચા નથી કરતા.
162
May 9
ભાઈ સરપંચ છે ભાગ તો મલે જ ને. મલાઈ ખાઈ જાય છે અને દૂધ ટ્રસ્ટી પીએ છે.........
163
May 9
Comment 115 mujtaba vakil bhai tame sachu kidu aa jutha loko ni jaher ma aavta gan fatech. Manfave im bakwas karech.picture post karnar to lagech ke iblis ni j olad chhe.iblis ni olado aa jaman ma bhi chhe e sabit thayu.iblis ni olado ni b gan fatech jaher ma aavta.imne khabar chhe ke jaher ma aavishu to tarat j halaq thai jaise. Mujtaba vakil bhai tamari darek comment ane jawab lajawab hoich.bau barabar likhoch aa loko ne hivi mirchi lagech ke mahina sudhi emni gan sulgech ane holvati j nathi.
164
May 9
Trusteeo kai kaam na nathi.haramio chhe sala.kai navu devlop karta nathi ane je hatu e bhi gumavi didhuch.itla varaso ma shu navu devlop kidhu jamat vaste eno jaher ma jawab aape ? trust ne potana baap no dhandho samjech. trustees ni " .... " ma chhan hoi to junu musafatkhanu pachhu lai batlave nai to swikari le ke emni " ..." ma chhan nathi ane baylao chhe. Trust ma trustee tarikhe dakhal thava ni kitlik purvsharato chhe ke pehla hal na trustees ni jim harami hovu , davat ne galo devi , sardar state ma karkhanu hovu to tame bau asani si e haramio ni syndicate ma dakhal thai sakoch.emne pad ane pratistha joiech pan kai navu devlop karavu nathi.mumeneeno e ek sathe hazaro na tola ma emna ghare halla bol karavo joie je si kantali ne resign kari de.nava trustees dakhal karva mate akkhi jamat ne je manzoor hoi hiva loko ne trusteeo tarike dakhal karva joie.nai to aam j chala karse ane ek harami bija harami ne trustee banavto rese.
165
May 9
જાગૃતિ ભાઈ, મેં ૨ પિક્ચર બનાવેલા છે. એની લિંક આ છે. આ બંને પિક્ચર ને પોસ્ટ કરશો please. આપની મહેરબાની. https://bohras.tech/s20_2.jpg https://bohras.tech/j20.jpg
166
May 9
૪૫ એક મોટો લૂંટારુ શૈતાન.
કરોડો રૂપિયા માં સૈયદના અલી ની કબર ને વેચી નાખી.
અલવી જમાત ની પહેચાન મિટાવી દીધી.
ઓ ૪૫ શૈતાન, કબર પાછી બનાવીને આપ. નહીતો સૈયદના અલી ની ગાદી છોડી દે.
167
May 9
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
જહન્નમી છે ૪૫, ૪૬, વકીલ.
મુમિનો, આ જહન્નમીઓ ની હરામ ટુર માં જઈ ને શું તમને પણ જહન્નમ ની ભડકતી આગ માં બળવું છે?
ધ્યાન થી જુઓ ઉપરનો ફોટો - ગુનેગારો જહન્નમ ની આગ માં એવી રીતે બળશે.
168
May 9
ઝરૂરી એલાન દાવત ના આંગણ માં ખુશી ની બારીશ થવા ની છે. આવતી કાલે દાવત ના ૨૧ સાહેબો શહેઝાદા મુજતબા ભાઈસાહેબ ની નિસબત માટે જનાબ અલી અસગરભાઇ લોખંડવાલા ના મકાન પર તશરીફ લઈ જાશે ને કવર ની રસમ અદા કરી અલી અસગરભાઇ લોખંડવાલા ની દીકરી સાથે નિસબત મુકરર કરશે. તે બાદ દાવત ના ખાસ સાહેબો માટે આવતી કાલે રવિવારે ૧૧ વાગે આઈસ ક્રીમ ની પાર્ટી રાખેલી છે તે બાદશહેઝાદા મુજતબા ભાઈસાહેબ ને મુબારકબાદી પેશ કરી તોહફા ઓ આપવા માં આવશે આમ મોમીનો ભી આ ખુશી ના મોકા પર શહેઝાદા મુજતબા ભાઈસાહેબ ને મુબારકબાદી પેશ કરવા ને તોહફા આપવા ૧૨ થી ૧૨-૩૦ સુધી દેવડી મુબારક પર આવી શકે છે.
169
May 9
Jaat- kajhaat pati gayu Mujtaba na engagement saathe.jaatili chokri noti?
170
May 9
BU SAAB SUKEANA BU NE BHAISAHEB MUJTABA NI NISBAT MUBARAK THAY. BU SAABE J KARAVI AAPYO RISTO. MUBARAK MUBARAK MUBARAK
171
May 9
BU SAAB SUKRANABU NE DILI MUBARAKBAAD PESH 6. BU SAAB SUKRANA BU NE BHAISAHEB MUJTABA NI NISBAT MUBARAK THAY. BU SAABE J KARAVI AAPYO RISTO. MUBARAK MUBARAK MUBARAK
172
May 10
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/namehram.jpg
173
May 10
અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો
(૧) નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટવાલા, યાહ્યા ટ્યુશન ક્લાસવાલા નો બનેવી )
(૨) મરહૂમ નાદે અલી હજારી વાલા ના દિકરી
તમારા ઘરે દાવત ના નામેહરમ શૈતાનો ના હાથ ચુમવાના હરામ કામ થયા, મોટા ગુનાહ થયા.
અલ્લાહ ની સાચા દિલ થી માફી માંગો.
174
May 10
ઉડાવાલો અલીયો કા ને બાબુ લોખંડવાલો કા... કોનું દિમાગ એટલું તેઝ છે. બધી વાતો ખોટી છે. જે મન માં આવે તે બસ બોલ બોલ જ કરવાની. ચૂ**** છો તમે બધા. ઘર ની બૈરી ઓ ને પંચાત કરવાનું ના કોચ ને યાહ દુનિયા ની પંચાત કરોચ તમે બધા.. બૈરી ઓ કરતા ભી આગળ નીકળી ગયા તમે બધા તો કેહવુ પડે. ને આ જાગૃતિ વાલા કિવારે જાગૃત થાશે? પંચાત માં સી બહાર આવો ને જે કરવાનું છે એ કરો.
175
May 10
સવાર પડી નિવરા નખખોડીયા ઓ ની... આજે કોની પથારી ફેરવશો?
176
May 10
**કોને અનુસરવું? — કુરઆન, મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) અને મૌલા હઝરત અલી (રઝિયલ્લાહુ અનહુ) ના જીવનથી વિચારીએ** આજે દરેક મુસ્લિમે પોતાના દિલને એક સવાલ પૂછવો જોઈએ: શું આપણું જીવન અને આપણા નેતાઓનો રસ્તો કુરઆન અને સાચા ઇસ્લામ સાથે મેળ ખાય છે? શું તેઓ લોકોને અલ્લાહ તરફ બોલાવે છે — કે પોતાની તરફ? મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નું જીવન જુઓ: * તેઓ ભૂખ્યા રહ્યા * પોતાના કપડાં જાતે સીવતા * ગરીબો સાથે બેસતા * ક્યારેય સંપત્તિ ભેગી નહોતી કરી * ક્યારેય લોકોને પોતાના ડર હેઠળ રાખ્યા નહોતા જ્યારે તેમને રાજ, સંપત્તિ અને સત્તાની ઓફર કરવામાં આવી — ત્યારે પણ તેમણે ફક્ત સત્યનો રસ્તો પસંદ કર્યો. તેમનો હેતુ: લોકોને અલ્લાહ સાથે જોડવાનો હતો નહીં કે લોકોને પોતાની ઉપર નિર્ભર બનાવવાનો મૌલા હઝરત અલી નું જીવન જુઓ: મૌલા હઝરત અલી (રઝિયલ્લાહુ અનહુ) ઈમામ હોવા છતાં ખૂબ સરળ જીવન જીવતા હતા. તેઓ પોતાના ગવર્નરોને કડક પત્રો લખતા: લોકો પર જુલ્મ ન કરો. બૈતુલ માલનો દુરુપયોગ ન કરો. વૈભવ અને અહંકારથી દૂર રહો. ગરીબો અને કમજોરો સાથે ન્યાય કરો. એક ગવર્નરે વૈભવી જીવન જીવવાનું શરૂ કર્યું, તો હઝરત અલીએ તેને ચેતવણી આપી: “શું તું એટલામાં ખુશ છે કે લોકો તને ‘અમિર’ કહે, પણ તું તેમની મુશ્કેલીઓમાં ભાગીદાર ન બને?” આ જ સાચું ઇસ્લામિક નેતૃત્વ હતું: સેવા. જવાબદારી. તક્વા. ન્યાય. કુરઆન નેતાઓ વિશે શું કહે છે? **وَلَا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ ۝ الَّذِينَ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ** “એવા લોકોનું અનુસરણ ન કરો જે હદ વટાવે છે, પૃથ્વી પર બગાડ ફેલાવે છે અને સુધારો નથી કરતા.” (સૂરા અશ-શુઅરા 26:151-152) **إِنَّ خَيْرَ مَنِ اسْتَأْجَرْتَ الْقَوِيُّ الْأَمِينُ** “સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જે શક્તિશાળી અને અમાનતદાર હોય.” (સૂરા અલ-કસસ 28:26) અલ્લાહના નજરમાં સાચો નેતા: અમાનતદાર હોય. નમ્ર હોય. લોકોની સેવા કરે. દીનને વેપાર ન બનાવે. આજે આપણે શું જોવું જોઈએ? જો કોઈ: લોકોને ડરથી કાબૂમાં રાખે. ધર્મના નામે પૈસા અને પાવર ભેગા કરે. સવાલ પૂછનારને દબાવે. લોકોને અલ્લાહ કરતાં માણસો પર વધુ નિર્ભર બનાવે. તો દરેક મોમિનએ વિચારવું જોઈએ: શું આ કુરઆન અને સુન્નતનો રસ્તો છે? અલ્લાહ કહે છે: **اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ** “તમારા રબ તરફથી જે ઉતારવામાં આવ્યું છે તેનું અનુસરણ કરો.” (સૂરા અલ-આરાફ 7:3) અલ્લાહે ક્યારેય નથી કહ્યું: માણસોને અંધપણે ફોલો કરો પણ કહ્યું: કુરઆનને ફોલો કરો. સત્યને ઓળખો. ન્યાય પર અડગ રહો. અંતિમ વિચાર: મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) અને હઝરત અલી (રઝિયલ્લાહુ અનહુ) એ પોતાનું જીવન લોકોની સેવા, સત્ય અને અલ્લાહની ખુશી માટે વીતાવ્યું. હવે દરેક માણસે પોતે નક્કી કરવું છે: શું આપણે એ લોકોના રસ્તા પર ચાલીએ જે અલ્લાહ તરફ બોલાવે છે? કે પછી એવા લોકો પાછળ ચાલીએ જે લોકોને પોતાના કાબૂમાં રાખવા માંગે છે? કારણ કે આખિરતમાં દરેક માણસને પોતાનો જવાબ પોતે આપવાનો છે.
177
May 10
મોમીનો સી ગુઝારિશ કે ૧૧ વાગે અલી અસગર (બાબુભાઈ) લોખંડવાલા ના બંગલા પર પધારે અને નિસબત ની મુબારકબાદ આપે. તમામ મોમીનો ને અલી અસગર (બાબુભાઈ) લોખંડવાલા તરફથી આઈસ ક્રીમ પાર્ટી ના ઇઝને આમ છે. તમામ મમ્મીનો પધારે.
178
May 10
ઈઝને આમ તમામ મોમીનો ને અલી અસગર લોખંડવાલા બાબુભાઈ ને ત્યાં નિસબત ની આઈસ ક્રીમ પાર્ટી ના ઇઝને આમ છે. રવિવાર ૧૦ મે ૨૦૨૬ ના રોજ સવારે ૧૧ થી ૧૨:૩૦ સુધી તમામ મુમેનીન પધારે તેવી અલી અસગર લોખંડવાલા બાબુભાઈ તરફથી ગુજારીશ છે.
179
May 10
આજે જે નિસબત ની વાત જાગૃતિ મા ચાલી રહી છે તે અગર સાચી હોય તો કોઇ પ્રોબલેમ નથી પણ જો વાત ખોટી હોય તો આ રીતે કોઇ ની દિકરી પર જુલમ ના કરો જાગૃતિ ને અપીલ છે કે આવી કોઈ પણ કોમેન્ટ આવે તો પહેલા તેની ખરાઈ કરો પછી જ એપ્રુવ કરો આ રીતે તો કોઈ પણ ગમે તેમ કોમેન્ટ કરી દે છે. વાત સાચી છે કે ખોટી તે તપાસવા ની જવાબદારી જાગૃતિ ની છે.
180
May 10
Juo tafavat dawat ane trustee ma.. Babubhai Lokhandwala ne tya Nisbat ni mubarakbadie apva sauthi pahela Janab Vakilsaheb Ibrahimbhai Bhaisaheb pahochya. Aa ne kahevaay Vyavharu vyakti.
181
May 10
૧૭૫ કોમેન્ટ ભાઈ તું પણ આવીજ ગયો નિવરા નખોદિયા માં તુને કીવી ચુલ છે કે તું સવાર માં કોમેન્ટ બોક્સ જોવા આવો.... પથારી તો ૪૫/૪૬ ફેરવવા ની છે જ્યાં સુધી સુધાર નઈ આવે
182
May 10
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/daai2.jpg
183
May 10
૪૫ દાઈ નથી
૪૫ એ સૈયદના અલી ની કબર તોડી નાખી.
કબર ને દુબારા બનાવવા માટે કોઈ કોશિશ કરતો નથી.
એટલે સૈયદના અલી ની ગાદી પર બેસવા માટે લાયક રહ્યો નથી.
ડોક્ટર સાહેબ ને દાઈ બનાવો.
184
May 10
Doctor saheb j akhi jamat ne pasand che, bija koi nahi. Bija badha mate matbhed che pan doctor saheb nu nam ave etle akhi jamat kaheshe ke doctor is best. To pachi doctor nu bypass operation kem thayu? Kona ishara par ane kone doctor saheb ni jaga par besadva mate? Kom badhu juve j che ane wakhte ek divase koi mard bahar avi ne jamat ne awaj apshe ke doctor saheb ne sathe na nainsafi same chalo kai karie. Tyare Zul Vohra kom bani jashe, tema 95% momino hashe ne 5% ha fakt 5% 45 sathe hashe. Aa paristhiti na ave etla mate doctor saheb ne pahela jevu man samman aapi do. Nahi to under ground ma Zul Vohra kom ni nondhni chalu thai j gai che jema doctor saheb ni muk sammati che ane doctor saheb bau sari rite te handle kari rahya che. Doctor saheb nathi ichchhta ke jamat ma bhagla pade pan dawat doctor saheb ne majbur kari rahi che je bahu gambhir babat che.
185
May 10
Eka j rasto chhe jo kom bachavvi hoy to doctor saheb ne mano. Emne malva nu rakho. Whatsapp contact karo doctor saheb ne j mahatva apo bija koi no bhav na pucho to j apni kom bachse. Trusti o thi bhi ek gujaris ke doctor saheb tamo badha sathe mohabbat si milta rahe chhe ne dawat ma hawe naam na j raya chhe to doctor saheb ne trust ma lai lo. Fakrabhai ek tame j himmaatwala chhe ne khulla dil na chhe koi showbaji nathi karta to Fakrabhai kom ni bhalai mate doctor saheb ne aje j trust ma lai lo. Aa kam Fakrabhai sivay koi nai kari sake.
186
May 10
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s21.jpg
187
May 10
૪૫ એ કરોડો રૂપિયા માં સૈયદના અલી ની કબર ને વેચી નાખી.
અલવી જમાત ની નિશાની અને પહેચાન મિટાવી દીધી.
ઓ ૪૫ શૈતાન, જમાત ને કબર પાછી બનાવીને આપ.
નહીતો સૈયદના અલી ની ગાદી ડોક્ટર સાહેબ ને સૌંપી દે.
188
May 10
185 Doctor saheb last Sunday fari gayela o sathe gakiyakot gayela KK , Alibhai Asgari plastic, Ringan , nasir godrawalo fakro motorwalo aa badha e Zul Vohra kom banavva nu planning karva gayela a loko naam nondhe che.
189
May 10
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j22.jpg
190
May 10
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
જહન્નમી છે ૪૫, ૪૬, વકીલ.
આ જહન્નમીઓ ની હરામ ટુર.
મુમિનો, તમને જહન્નમ ની ભડકતી આગ માં બળવા નો ડર નથી લાગતો?
ધ્યાન થી જુઓ ઉપરનો ફોટો - ગુનેગારો જહન્નમ ની આગ માં એવી રીતે બળશે.
191
May 10
188 khari vat KK ni dukan ma ZUL VOHRA na naam lakhva ma avech KK aa no leader che ne motor trust ni office ma naamo lakhech
192
May 11
મુમિનો, સવાર પડી. નામેહરમ શૈતાનો ને એના ગુનાહ યાદ કરાવી દઈએ. જાગૃતિ ભાઈ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/namehram.jpg
193
May 11
અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો
(૧) નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટવાલા, યાહ્યા ટ્યુશન ક્લાસવાલા નો બનેવી )
(૨) મરહૂમ નાદે અલી હજારી વાલા ના દિકરી
તમારા ઘરે દાવત ના નામેહરમ શૈતાનો ના હાથ ચુમવાના હરામ કામ થયા, મોટા ગુનાહ થયા.
અલ્લાહ ની સાચા દિલ થી માફી માંગો.
194
May 11
**જો દીન માણસોને અલ્લાહ સુધી પહોંચાડવાને બદલે માણસો સુધી જ બાંધી રાખે — તો થોભીને વિચારવાની જરૂર છે.** ઇસ્લામનો હેતુ ક્યારેય એ નહોતો કે લોકો કોઈ વ્યક્તિના ડર, પ્રભાવ અથવા નિયંત્રણ હેઠળ જીવે. કુરઆન માણસને વિચારવાનું શીખવે છે. સવાલ પૂછવાનું શીખવે છે. સત્ય અને ખોટ વચ્ચે ફરક ઓળખવાનું શીખવે છે. અલ્લાહ કહે છે: أَفَلَا يَعْقِلُونَ “શું તેઓ સમજતા નથી?” أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ “શું તેઓ કુરઆન પર વિચાર કરતા નથી?” (સૂરા અન-નિસા 4:82) અલ્લાહે માણસને અકલ આપી છે — તેથી કે તે સત્ય ઓળખી શકે, નહીં કે આંખ બંધ કરીને દરેક વાત સ્વીકારી લે. આજે ઘણા લોકો દીનને વારસામાં મળેલી પ્રથાઓથી ઓળખે છે, પણ કુરઆનથી નથી ઓળખતા. અને જ્યારે દીન જ્ઞાનથી નહીં, પણ ફક્ત લોકો દ્વારા સમજવામાં આવે — ત્યારે ધીમે ધીમે: સત્યમાં માણસોની વાતો મિક્સ થઈ જાય છે. ડરને “તક્વા” સમજી લેવામાં આવે છે. અંધ અનુસરણને “ઈમાનદારી” કહેવાય છે. પણ ઇસ્લામમાં સૌથી ઊંચું સ્થાન ફક્ત અલ્લાહનું છે. મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) પાસે લોકોનું દિલ જીતવાની શક્તિ હતી. જો તેઓ ઇચ્છતા, તો રાજા બની શકતા. પણ જુઓ તેમનું જીવન: ઘરમાં દિવસો સુધી ચુલો સળગતો નહોતો. પોતાના માટે ખજાના ભેગા કર્યા નહીં. ગરીબો સાથે જમતા. લોકોને પોતાના ઉપર નહીં, અલ્લાહ ઉપર નિર્ભર બનાવતા. તેમણે કહ્યું નહીં: “મને બચાવનાર માનો”. પણ શીખવ્યું: “ફક્ત અલ્લાહને પોકારો.”. મૌલા હઝરત અલી પાસે સત્તા હતી, પણ દિલમાં દુન્યવી લાલચ નહોતી. તેમણે પોતાના ગવર્નરોને કહ્યું: “લોકો ઉપર હુકુમત કરવા માટે નહીં, તેમની સેવા કરવા માટે મોકલવામાં આવ્યા છો.” એકવાર જ્યારે તેમને ખબર પડી કે એક અધિકારી વૈભવી ભોજનમાં વ્યસ્ત હતો જ્યારે સામાન્ય લોકો મુશ્કેલીમાં હતા — ત્યારે તેમણે કડક પત્ર લખ્યો. કારણ કે ઇસ્લામમાં નેતૃત્વનો અર્થ: જવાબદારી. ન્યાય. સચ્ચાઈ. અને અલ્લાહનો ડર. નહીં કે લોકો પર કાબૂ. અલ્લાહ કહે છે: تِلْكَ الدَّارُ الْآخِرَةُ نَجْعَلُهَا لِلَّذِينَ لَا يُرِيدُونَ عُلُوًّا فِي الْأَرْضِ وَلَا فَسَادًا “આખિરતનું ઘર અમે તેઓ માટે રાખ્યું છે જે પૃથ્વી પર ઘમંડ અને બગાડ નથી ઇચ્છતા.” (સૂરા અલ-કસસ 28:83) સાચો દીન માણસને નમ્ર બનાવે છે — મોટો નહીં. આજે દરેક સામાન્ય મુસ્લિમની ફરજ શું છે? કુરઆન સાથે સંબંધ બનાવો. સમજણ સાથે દીન શીખો. સત્યને લોકો નહીં, કુરઆનથી માપો. જે વાત અલ્લાહ અને સુન્નત સાથે ન મળે — તેને સ્વીકારતા પહેલાં વિચારો. માણસોને નહીં, અલ્લાહને ખુશ કરવાનો પ્રયત્ન કરો. યાદ રાખો: જે માણસ તમને અલ્લાહથી વધુ પોતાની તરફ બાંધે — તે તમારો માર્ગદર્શક નહીં, તમારી કમજોરી બની શકે છે. અને જે દીન તમને વિચારવાથી રોકે — તેમાં કંઈક ખોટું હોવાની શક્યતા છે. અંતિમ વિચાર: કિયામતના દિવસે ન કોઈ નેતા કામ આવશે, ન કોઈ પદ, ન કોઈ ભીડ. તે દિવસે ફક્ત બે વસ્તુ કામ આવશે: સાચો ઈમાન અને સચ્ચા અમલ. તો આજે જ નક્કી કરો — અલ્લાહનો રસ્તો પસંદ કરશો કે માણસોના બનાવેલા રસ્તાઓ?
195
May 11
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/daai2.jpg
196
May 11
૪૫ દાઈ નથી
૪૫ એ સૈયદના અલી ની કબર તોડી નાખી.
કબર ને દુબારા બનાવવા માટે કોઈ કોશિશ કરતો નથી.
એટલે સૈયદના અલી ની ગાદી પર બેસવા માટે લાયક રહ્યો નથી.
ડોક્ટર સાહેબ ને દાઈ બનાવો.
197
May 11
આ ખૂબ જ દુઃખદ છે પણ એ સાચું છે કે તમે બધા બિનજરૂરી ગપસપ અને વાતોમાં ખોવાઈ રહ્યા છો. હવે કોઈ તમારી વાતો વાંચતું નથી. કારણ કે જાહેર હિત વધારવા માટે તમે કોઈના અંગત જીવનમાં નાક ખોસી રહ્યા છો અને તે પણ એક છોકરીના જીવનમાં! આ શરમજનક છે. કોની સાથે સગાઈ થઈ તે તમારા માટે બિલકુલ ચિંતાનો વિષય નથી. કોઈને અને તેમના અંગત જીવનને બદનામ કરવાનું બંધ કરો. આવા સંદેશાઓ પોસ્ટ કરવાથી કેટલાક લોકો તમારી વેબસાઇટ તરફ ખેંચાઈ શકે છે પરંતુ લાંબા સમય સુધી નહીં. ચારથી પાંચ લોકો ફક્ત બકવાસ લખે છે અને ચારથી પાંચ લોકો વાંચે છે અને હસતા હોય છે તે સિવાય કોઈને તમારા હેતુમાં રસ નથી. આ તમારા જૂથની વર્તમાન વાસ્તવિકતા છે. ઉંદરના ખાડામાંથી બહાર આવો. તમારો એજન્ડા સ્પષ્ટ કરો. લોકોની સામે આવો. ફક્ત એક પૃષ્ઠ પર પોસ્ટ કરવાને બદલે તેમને વ્યક્તિગત રીતે સંદેશ આપો. કમનસીબે તમારા માટે આ ખૂબ જ દુઃખદ છે કે તમે બધા ખરાબ રીતે હારી રહ્યા છો. વેબસાઇટના સિંહોની વાસ્તવિકતામાં કોઈ ભૂમિકા નથી.
198
May 11
દુનિયાના તમામ ધર્મોમાં ગુરુ ( શિક્ષક , તાલીમ આપનાર, જ્ઞાન આપનાર ) નું વિશેષ સ્થાન છે. ગુરુ વિના જ્ઞાન નહીં એવું કહેવાય છે. જ્ઞાન મેળવવા માટે પુસ્તકો છે આમ છતાં એ પુસ્તક મા લખેલી બાબતો વિશે વધુ ઉંડાણપૂર્વક અને સમજણપૂર્વકનુ જ્ઞાન મેળવવા માટે ગુરુ ની જરૂર રહે છે અને એટલા માટે જ સ્કૂલ અને કોલેજ અસ્તિત્વમાં આવી છે. આ બાબત નો કોઈ અભણ માણસ પણ ઇનકાર કરી શકે એમ નથી. બરાબર આજ રીતે આપણી જમાતમાં, આપણા અકીદામા પણ આકા મૌલા નુ સ્થાન એક શિક્ષક તરીકેનું, તાલીમ આપનાર અને જ્ઞાન આપનાર તરીકેનું છે. કે જે આપણાને દિન નો સાચો રસ્તો બતાવે છે અને આપણી આખેરાત સુધારે છે. કુરાન માં લખેલી બાબતો વિશે ઉંડાણપૂર્વક અને સમજણપૂર્વકનુ જ્ઞાન મેળવવા માટે આકા મૌલા એક જરિયો છે. ચંબુડીયા અને દાવતના દુશ્મનોની ખોટી ઉપજાવેલી વાતોમાં આવવાને બદલે આવો આપણે દાવત તરફ રૂખ કરીએ અને આકા મૌલાનો હાથ ચૂમીને સલામ કરીને એમને આદર અને સન્માન આપીએ. જેમણે આકા મૌલા ને છોડી દીધા એ વ્યક્તિ ગુરુ વિનાનો થઇ જાય અને દુનિયાના અંધકારમાં ભટકતો રહે છે અને બીજાને પણ ભટકાવે છે. ગુરુ દક્ષિણાની પરંપરા પણ દુનિયાના તમામ ધર્મોમાં છે અને લોકો ગુરુ દક્ષિણામાં પોતાનું સર્વસ્વ આપી દે છે અને એના દુનિયામાં અગણિત દાખલાઓ છે એ ચંબુડિયાઓની જાણ સારું !! ઇબ્લિસ અને એની ઓલાદો નું તો કામ જ હોય છે લોકોને ખોટી અને ઉપજાવેલી વાતો કરીને દિનથી ભટકાવવાનું અને આજે પણ ઇબ્લિસ અને એની ઓલાદો જમાતના મૂમેનીનને દાવતથી ભટકાવી રહી છે. પણ એ મૂમેનીનો તમે આ ઇબ્લિસ અને એની ઓલાદોની વાતોમાં આવતા નહીં.
199
May 11
કોમેન્ટ ૧૯૭, એ વાત સાચી કે અપંગ દાવત સિવાય ની વાત ના કરવી જોઈએ. લોકો ગમે તે કરે એમાં આપનો કોઈ મુદ્દો ના હોવો જોઈએ. કેમકે કૌમ ખોટા સાચા જે ભી કામ કરતી હોઈ એ ગાદી પર બેસેલા ડાકુ ને જોઈ નેજ કરતી હોઈ. હા હોઈ શકે કે જાગૃતિ ની વેબ સાઈટ પર પબ્લિક ના આવતી હોઈ પણ એક વાત પાક્કી છે. અપંગ દાવત ના દજજાલી પિશાચો અને એના ગોબર છાપ બુદ્ધિહીન હમાલો ને વેબ સાઈટ પર આવવા વગર ચાલતું નથી. જાગૃતિ નો અજેન્ડા સાફ છે ડાકુ દાઈ બને. ના સમઝાયું હોઈ તો કહેજો ડિટેલ માં સમઝાવીસ. રહી સામે આવવાની વાત તો હું પહેલે ભી રેડી હતો હમણાં ભી રેડી છુ બસ ટાઈમ અને જગહ નક્કી કરી ને અપંગ દાવત ના લેટર હેડ પર લખી પોસ્ટ કરો. હું અને મારી ટીમ આવી જઇશુ.
200
May 11
કોમેન્ટ ૧૯૮, ગુરુ નું સ્થાન આપણા જીવન માં હોવું જ જોઈએ અને મારા ભી ગુરુ છે. પણ આપણી કૌમ માં જે ગુરુ બની ને બેસેલા છે એ ગુરુ કહેવાના લાયક નથી એક દજજાલી માણિકતા વાળા કોઈ દિવસ ગુરુ ના કહેવાય. ગુરુ જ્ઞાન નો સાગર હોઈ છે જે કુરાન માં શુ લખેલું છે એ લોકોને સમઝાવે અને જીવન માં સાચો રસ્તો બતાવે અને પોતે ભી એ રસ્તા પર ચાલે પણ આપણા ગુરુ નું જ્ઞાન દરિયા ના એક ટીપા સમાન ભી નથી અગર હોત તો કૌમ ને જ્ઞાન આપેત. પણ ઘર માં બેસા બેસા કરોડો ની સંપત્તિ કઈ રીતે બનાવાય. લોકો ને બોટલ માં કઈ રીતે ઉતારાય. કૌમ ને નવા નવા તરીકે થી કઈ રીતે લૂંટાય. આ જ્ઞાન એમની પાસે ભરપૂર છે. એ જ્ઞાન ભી નથી આપતા તો કૌમ ક્યાં જાય. જે સાચો ગુરુ હોઈ તે કોઈ દિવસ દક્ષિણા માં શિષ્યો ની સંપત્તિ ના માંગે. દજજાલી પિશાચો વિરુદ્ધ તમને લાગે છે કે ઉપજાવેલી વાતો છે તો પ્રૂફ આપી ને અમારા મોં પર તમાચો કેમ નથી મારતા એટલા કેમ ડરો છો.
201
May 11
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s22.jpg
202
May 11
૪૫ એ કરોડો રૂપિયા માં સૈયદના અલી ની કબર ને વેચી નાખી.
અલવી જમાત ની નિશાની અને પહેચાન મિટાવી દીધી.
ઓ ૪૫ શૈતાન, જમાત ને કબર પાછી બનાવીને આપ.
નહીતો સૈયદના અલી ની ગાદી ડોક્ટર સાહેબ ને સૌંપી દે.
203
May 11
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j22_2.jpg
204
May 11
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
જહન્નમી છે ૪૫, ૪૬, વકીલ.
આ જહન્નમીઓ ની હરામ ટુર.
મુમિનો, તમને જહન્નમ ની ભડકતી આગ માં બળવા નો ડર નથી લાગતો?
ધ્યાન થી જુઓ ઉપરનો ફોટો - ગુનેગારો જહન્નમ ની ભડકતી આગ માં એવી રીતે બળશે.
205
May 11
મુજતબા વકીલ માટે આ પાત્ર કેવું? જોડી નંબર ૧.
206
May 12
ધલ્લા લોકો કહેતા હતા કે દૂધ દહીં સાથે ના લવાય. મુજતબા માટે જે દિકરી બતાવો છો તે દૂધ જેવી છે ને દાવત ભી દૂધ જ કહેવાય ને મુજતબા ભી દૂધ. હવે મોટી દીકરી જ્યાં ગઈ છે તે ફેમિલી ને પહેલે ના ધલ્લા દહીં કહેતા હતા એટલે કે KK. તો એક દૂધ ને એક દહીં. મોટું અપશુકન થશે. પછી દાવત વધારે જાણે. જોડી કમાલ ની બને. દાવત+KK આ બે વહેવાનો . સુલતાન ભાઈ જમાત ના ભી સુલતાન બની જાય.
207
May 12
કોમેન્ટ 200 ... ગુરુ ના ગમતા હોય અથવા ના ફાવતા હોય તો સ્કૂલ બદલી નાખ અથવા તને લાગતું હોય કે સ્કૂલ કે ગુરુ વધુ પડતી અને ખોટી રીતે ફી લે છે તો સ્કૂલ બદલી નાખ અને સરકારી સ્કૂલ મા એડમિશન લઈ લે ત્યાં તને તારા જેવા ઠોઠ ગુરુ પણ મળી જશે અને ફી પણ નહીં ભરવી પડે... આટલી સામાન્ય બુદ્ધિ પણ નથી ...લાગે છે કે સ્કૂલ ગયો જ નથી ....સાવ અભણ હોય એવી કોમેન્ટ કરે છે ....અને તુ પહેલો કે છેલ્લો ઠોઠ વિધાર્થી નહીં હોય કે જેને સ્કૂલ ના બદલી હોય કે ના બદલવાના હોય.... તારા પેહલા પણ ઘણા વિદ્યાથીઓ એ ચુપચાપ સ્કૂલ બદલી નાખી છે એ તારા કરતા વધુ હોશિયાર અને સમજદાર કહેવાય... તુ હજી ત્યાંનો ત્યાં જ રહ્યો ...પોતાને કઈ આવડતું છે નહીં અને સ્ટાફ બદલવાની વાતો કરે છે .... ઓ ઘનચક્કર દુનિયામાં ક્યાંય એવું જોયું છે કે તારા જેવા ઠોઠ વિધાર્થી માટે કોઈ સ્કૂલ એ પોતાનો સ્ટાફ બદલી નાખ્યો હોય .... તુ રહ્યો બીલકુલ અભણ અને ઠોઠ એટલે તને મારી આ સાદી વાત પણ નહીં સમજાય ...
208
May 12
દાવત ના શૈતાનો અલવી કૌમ ને એના બાપ ની જાગીર સમજે છે. એ છે સૌથી મોટો પ્રોબ્લેમ. પણ આ શૈતાનો ને ખબર નથી કે આ ગાદી સૈયદના અલી ની છે અને આ કૌમ સૈયદના અલી ની છે. તમે દાવત ના શૈતાનો, એક મજદૂર છો, નોકર છો જેનું કામ છે જમાત ને સાચા રસ્તા પર લઇ જવાનું. જમાત તમારા બાપ ની જાગીર નથી કે તમે કહ્યા કરો છો કે ૪૫ શૈતાન ના ગમે તો જમાત છોડી દો. કોઈ સૈયદના અલી ની જમાત ને નહિ છોડે. ૪૫ શૈતાન ને હવે ઉપર મોકલવાનો સમય આવી ગયો છે. જેટલો સમય દુનિયા માં રહેશે એટલો સમય સુધી જમાત પર બહુ ભાર છે.
209
May 12
આજનો પરચો - દાવત, તમે પોતાની ઝકાત આપી હતી? નહીતો તમે નમાજ ના પડાવી શકો
210
May 12
મુમિનો, સવાર પડી. ગુડ મોર્નિંગ. નામેહરમ શૈતાનો ને એના ગુનાહ યાદ કરાવી દઈએ. મેં કહ્યું હતું કે ૧૫ દિવસ સુધી પિક્ચર મુકીશ. આ છે દિવસ ૬. હજી ૯ દિવસો બાકી છે.
જાગૃતિ ભાઈ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/namehram.jpg
211
May 12
અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો
(૧) નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટવાલા, યાહ્યા ટ્યુશન ક્લાસવાલા નો બનેવી )
(૨) મરહૂમ નાદે અલી હજારી વાલા ના દિકરી
તમારા ઘરે દાવત ના નામેહરમ શૈતાનો ના હાથ ચુમવાના હરામ કામ થયા, મોટા ગુનાહ થયા.
અલ્લાહ ની સાચા દિલ થી માફી માંગો.
212
May 12
JAGRUTI BROTHERS - PLEASE KOI NI CHHOKRI NI BE IZZATI THAAY EVI POST APPROVE NA KARO... CONFIRM NEWS HOY TOJ POST KARO.. AAP LOKO GHANU SAARU KAAM KARI RAHYA CHHO AA BADHU KARI NE TAMARI IMAGE NA BAGAADO
213
May 12
૨૧૨ - આ જાગૃતિ ની કોમેન્ટ છે. અમે છોકરી વાલી કોમેન્ટ approve કીધી એમાં છોકરી ની કોઈ બદનામી નથી. ચાલો જરા ઊંડાણ માં ઉતરીયે. જે છોકરી પર circle કરેલું છે એની તો તારીફ કરી છે કે છોકરી દૂધ છે. બીજી છોકરી જે KK ના ઘરે વહુ છે એના બારા માં તો કઈ લખ્યુંજ નથી. લખ્યું છે KK ના બારા માં અને KK એ તો એટલા બુરા કામ કર્યા છે કે KK માટે જે લખો તો ઓછું છે. તો છોકરી વાલી કોમેન્ટ માં તમને ખરાબ શું લાગ્યું? બીજી વાત. દાવત રોજ ઢગલા બંધ ગલત કામો કરે છે, ગુનાહ કરે છે, જમાત પર ઝુલ્મ અને લૂંટ કરે છે અને એને કોઈ રોકી શકતું નથી. તો પછી આ વકીલ માટે ની એક કોમેન્ટ માં શું ખોટું થયું? કોમેન્ટ મૂકીને જમાત ને સમજાવજો.
214
May 12
સત્યનો રસ્તો હંમેશા ખુલ્લો હોય છે — જૂઠને હંમેશા સહારાની જરૂર પડે છે. અલ્લાહે ઇસ્લામને એટલો સરળ બનાવ્યો છે કે એક સામાન્ય માણસ પણ કુરઆન વાંચીને સત્ય અને જૂઠ વચ્ચેનો ફરક સમજી શકે. પણ જ્યારે માણસ પોતે દીન સમજવાનું છોડે છે, ત્યારે જૂઠી વાતો ધીમે ધીમે “પરંપરા” બની જાય છે… અને પરંપરા પછી “દીન” જેવી લાગવા લાગે છે. કુરઆન માં અલ્લાહ કહે છે: وَقُلْ جَاءَ الْحَقُّ وَزَهَقَ الْبَاطِلُ ۚ إِنَّ الْبَاطِلَ كَانَ زَهُوقًا “કહો: સત્ય આવી ગયું અને જૂઠ નાશ પામી ગઈ. નિશ્ચિતપણે જૂઠ નાશ પામવાની જ છે.” (સૂરા અલ-ઇસરા 17:81) સત્યને ક્યારેય ડરવાની જરૂર નથી. સત્યને જબરદસ્તી કરાવવાની જરૂર નથી. સત્ય લોકોને કેદ નથી કરતું. જૂઠ જ એ વસ્તુ છે જેને ડર, દબાણ, અંધ અનુસરણ અને ભાવનાત્મક કાબૂની જરૂર પડે છે. અલ્લાહ કહે છે: وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ “સત્યને જૂઠ સાથે મિક્સ ન કરો.” (સૂરા અલ-બકરા 2:42) આજની સૌથી મોટી સમસ્યા પણ એ જ છે: લોકો સત્યમાં માણસોની વાતો મિક્સ કરી દે છે. દીન અને વ્યક્તિ વચ્ચે ફરક કરવાનું ભૂલી જાય છે. અને પછી ધીમે ધીમે માણસોનો ડર — અલ્લાહના ડરથી મોટો બની જાય છે. મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ક્યારેય લોકોને પોતાની ઉપર નિર્ભર બનાવ્યા નહોતા. તેમણે હંમેશા કહ્યું: “અલ્લાહ તરફ વળો.” જ્યારે તેઓ પર અત્યાચાર થયો, લોકોએ મજાક ઉડાવી, પથ્થરો માર્યા, બહિષ્કાર કર્યો — ત્યારે પણ તેમણે સત્ય છોડ્યું નહીં. કારણ કે તેઓ જાણતા હતા: સત્ય એક દિવસ જરૂર જીતે છે. ભલે થોડા લોકો એની સાથે હોય. અલી ઇબ્ને અબી તાલિબ (અલયહિસ્સલામ) કહેતા: “સત્યને માણસોથી ન ઓળખો, સત્યને ઓળખો — પછી સત્યવાળાઓ ઓળખાઈ જશે.” આ કેટલી ઊંડી વાત છે. આજે ઘણા લોકો: “કોણ બોલે છે?” એ જુએ છે. પણ “શું બોલાઈ રહ્યું છે?” એ નથી જોતા. ઇસ્લામમાં સત્ય વ્યક્તિથી મોટું છે.. અલ્લાહ કહે છે: وَلَا تَقْفُ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ “જે બાબતનું તમને જ્ઞાન નથી તેની પાછળ ન ચાલો.” (સૂરા અલ-ઇસરા 17:36) એટલે: જ્ઞાન વગર ફોલો કરવું પણ જૂઠું છે. અંધ અનુસરણ પણ જવાબદારી છે. જૂઠ જાણ્યા પછી પણ એની સાથે રહેવું — ગેરમાર્ગ છે. એક સાચા મોમિનની ઓળખ શું? તે સત્ય સાંભળે છે. વિચાર કરે છે. કુરઆનથી ચકાસે છે. અને પછી જે સાચું હોય એનું અનુસરણ કરે છે — ભલે લોકો નારાજ થાય. કારણ કે મોમિનનો હેતુ: લોકોની ખુશી નહીં. અલ્લાહની ખુશી છે. અલ્લાહ કહે છે: فَمَاذَا بَعْدَ الْحَقِّ إِلَّا الضَّلَالُ “સત્ય પછી જૂઠા માર્ગ સિવાય બીજું શું છે?” (સૂરા યુનુસ 10:32) આયત ખૂબ સ્પષ્ટ છે: સત્ય અને જૂઠ વચ્ચે કોઈ ત્રીજો રસ્તો નથી. અંતિમ વિચાર: જો કોઈ વાત તમને: અલ્લાહથી વધુ માણસો સાથે બાંધી રહી હોય. વિચારવાથી રોકતી હોય. ડર દ્વારા નિયંત્રિત કરતી હોય. કુરઆનથી દૂર લઈ જતી હોય. તો થોભો… વિચારો… અને ફરી કુરઆન તરફ વળો. કારણ કે અંતે સફળ એ જ છે. જે સત્ય ઓળખીને તેના પર અડગ રહે — ભલે દુનિયા એની વિરુદ્ધ કેમ ન હોય.
215
May 12
દાવત તો કઈ બી બાજુ સી છોકરી ઢૂંઢી લાવશે એને કોઈ નઈ આપે તો પણ દબાણ કરી ને પણ છોકરી લાવશે જેમ પેલા ઈરાન વાળા ની લાયતા પણ આપણી જમાત માં ઘણા એવા છોકરા છે જે ઉમર લાયક છે અને છોકરી મળતી નથી આજ કાલ છોકરીયો જમાત ના છોકરા સાથે સેટિંગ માં કરે છે કા તો બહારના કોમના ના છોકરા સાથે કરી લેછે માં બાપ ને ધ્યાન આપવું જોયે કે દીકરી કેમ ના પાડે છે કરવા માટે આટલા સારા માંગના આવે તો પણ ના કઈ દે માબાપ પણ દીકરી નો સાથે આપે છે અને કહે છે કે દીકરી ની મરજી નથી અરે સુ મરજી નથી પૂછો એને કેમ ના પાડે છે માબાપ ના કઈ દે અને દીકરીઓ જેવા તેવા સાથે સેટિંગ કરી લે જેના ઘર ના પણ ઠિકાના નથી હોતા અને બિચારા સારા દીકરા આમ ને આમ રહી જાય છે દીકરીઓ ના માબાવાજી ને વિચારવું જોય દીકરી ઓ નાદાન હોય છે તો કઈ બ પગલું ભરી લેછે પણ માબાવાજી ને ધ્યાન રાખવું જોઈએ આમ દાવત ને પણ કઈ કરવું જોઈએ જમાત ની કીટલી દીકરી બહાર ગઈ અને કેટલી દીકરી ભાર સી આવી જમાત પરચુરણ થઇ ગઈ છે
216
May 12
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z18.jpg
217
May 12
૪૫ ને ઉપર મોકલો
૪૫ કૌમ પર બહુ મોટો ભાર છે.
એને ઉપર જવા નો સમય આવી ગયો છે.
ઓ ૪૫, ચાલ નીકળ આ દુનિયા માંથી.
કૌમ ને તારા ઝુલ્મ અને લૂંટ થી આઝાદ કર.
૪૫ ને ઉપર મોકલો.
218
May 12
212 Tame je comment ni vaat karo 6 e to chhokari maate gaurav ni vaat 6 ke dawate pasand kidhi. SULTANBHAI sacha arth ma SULTAN banshe ke emni chhokri dawat ma jashe koi ni bhi chhokari dawat ma jaai to maa baap mate fakar ni vat j kahevay Sultanbhai hawe aka maula ne baju ma besase aato jagruti e ooltu fine kidu ke aa chhokari ne nagino banavi jene dawat ni viti ma jadava layak ganavi Sultanbhai ne Zabinben ne jumat karvi joie.
219
May 12
DAAWAT MA CHHOKRI AAPVI ETLE AAG SAATHE RAMVU.. HUSBANA NO KISSO YAAD NATHI? DUR THI BADHU SAARU LAAGE ANDAR JAIYE TO KHABAR PADE. HU TO EM KAHISH K VAKIL NE KUWAARO REHVA DO.. KOI CHHOKRI NA AAPO. ENE KOH TAARA BHAI URFE IRANI CHAAY NE KEH ODKHAN LAGAVI E IRAN THI OR NAGPUR THI BAIRU LAAVE.. MALKAPUR NU PAN CHALSE VAKIL NE TO.
220
May 12
JE LOKO KAHE CHE KE " AAQAA MAULA NI KADAMBOSHI NA KARAY ESPECIALLY FEMALE NE E VAAT BARABR. BUT MARO EK QUESTION CHE KE JYARE HU MADRASA NI TALIM MATE JATI HATI TYARE HAMARA USTAD HAMNE KEHTA KE " DAI APNA RUHAANI MAA BAAP CHE " TO SHU APNE APNA BIOLOGICAL MAA BAAP NE SALAM KARTA SHARAM AAVECH ??? TO RUHANI MAA BAAP MATE KIM MANAY CHE ??? AA JUST KHALI EK SAWAAL PUCHUCH ! BTW I AM ALSO WITH YOU !!!!
221
May 12
220 comment Na mehram mate che Dai mate nathi Dai ne Salam Kaddmboshi kari sako pan enna dikrao bhaio bhaisahebo ya dai sivay na bija loko ne na kari sako.
222
May 12
કોમેન્ટ ૨૨૦ પહેલાં ના દાઈ ખરેખર રૂહાની મા બાપ હતા કેમ કે એ દાઈ ઓ ના દિલ મા લાલચ દ્વેશભાવ નહોતો એઓ દિલ થી મોઅમીન ના હક મા દુવા કરતાં હતા ભોળા હતા હાલ ના તો બહુ શાતીર છે .
223
May 12
રોજ રાતે મેં ૨ પિક્ચર બનાઉંચ જે બહુ મહત્વના છે અને રાતે એટલે કે દાવત ને સપના પણ એના જ આવે. જાગૃતિ ભાઈઓ, આ લિંક્સ છે એ બે પિક્ચરો ની. મહેરબાની કરીને એને પોસ્ટ કરો. શુક્રિયા.
https://bohras.tech/s23.jpg https://bohras.tech/j23.jpg
224
May 12
૪૫ એ કરોડો રૂપિયા માં સૈયદના અલી ની કબર ને વેચી નાખી.
અલવી જમાત ની નિશાની અને પહેચાન મિટાવી દીધી.
ઓ ૪૫ શૈતાન, જમાત ને કબર પાછી બનાવીને આપ.
નહીતો સૈયદના અલી ની ગાદી ડોક્ટર સાહેબ ને સૌંપી દે.
225
May 12
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
જહન્નમી છે ૪૫, ૪૬, વકીલ.
આ જહન્નમીઓ ની હરામ ટુર.
મુમિનો, તમને જહન્નમ ની ભડકતી આગ માં બળવા નો ડર નથી લાગતો?
ધ્યાન થી જુઓ ઉપરનો ફોટો - ગુનેગારો જહન્નમ ની ભડકતી આગ માં એવી રીતે બળશે.
226
May 12
ઓ ૪૫, હું તને એક સબક સીખવાડુચ. તું સિર્ફ સૈયદના અલી નો નોકર છે. કિમ કે અલવી જમાત ની સ્થાપના તુએ કીધી કે સૈયદના અલી એ કીધી? અલવી જમાત માટે શહીદ તું થયો કે સૈયદના અલી થયા? ઈટલે આ ગાદી અને અલવી જમાત ના માલિક સિર્ફ સૈયદના અલી છે અને તું એનો એક નોકર છે, મઝદૂર છે. જીવી રીતે અપને ઘર માં કામ વાલા રાખીયે છે એમ તું એક કામ વાલો છે. બરાબર થી કામ કર નહીતો અલવી જમાત તને નોકરી માંથી કાઢી મુકશે.
227
May 13
**દીનને સમજવાની શરૂઆત ક્યાંથી કરવી? — દરેક મુસ્લિમ માટે એક જરૂરી વિચાર** ઘણા લોકો આખી જિંદગી દીનના નામે ઘણી બાબતો કરતા રહે છે — પણ ક્યારેય પોતાને પૂછતા નથી: “શું આ ખરેખર અલ્લાહ અને કુરઆનનો રસ્તો છે?” ઇસ્લામ ફક્ત વારસામાં મળેલી પ્રથાઓનું નામ નથી. ઇસ્લામ સમજણ, સત્ય અને અલ્લાહની આજ્ઞા પર જીવવાનું નામ છે. **તો શરૂઆત ક્યાંથી કરવી?** સૌથી પહેલા: કુરઆન ને સમજવાની શરૂઆત કરો. દરરોજ થોડું વાંચો. અરબી ન આવડે તો અનુવાદ વાંચો. આયતો પર વિચાર કરો. અલ્લાહ વારંવાર કહે છે: أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ “શું તેઓ કુરઆન પર વિચાર કરતા નથી?” (સૂરા અન-નિસા 4:82) સાચો દીન હંમેશા કુરઆન તરફ પાછો લઈ જાય છે. પછી મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નું જીવન શીખો. જુઓ: તેમણે કેવી રીતે જીવન જીવ્યું. લોકો સાથે કેવી રીતે વર્ત્યા. ગરીબો, યતીમો અને કમજોરો માટે કેટલા નમ્ર હતા. કેવી રીતે સત્ય પર અડગ રહ્યા. તેમનું જીવન: સાદગી, ન્યાય, તક્વા અને નિઃસ્વાર્થતાનું ઉદાહરણ હતું.. સાચા માર્ગદર્શકને ઓળખવો કેવી રીતે? જે વ્યક્તિ: તમને કુરઆન તરફ બોલાવે. સવાલ પૂછવાથી ન ડરે. પોતાને નહીં, અલ્લાહને મોટું બતાવે. નમ્ર હોય. દીનનો વેપાર ન કરે. લોકોની સેવા કરે. સત્યને કુરઆનથી સાબિત કરે. તે માણસ સાચા માર્ગ પર હોઈ શકે છે.. પણ જો કોઈ: લોકોમાં ડર પેદા કરે. સવાલ પૂછનારને દબાવે. પોતાને દીનથી પણ ઉપર બતાવે. પૈસા, પાવર અને નિયંત્રણમાં રસ રાખે. લોકોને અલ્લાહ કરતાં માણસો પર વધુ નિર્ભર બનાવે. તો દરેક મોમિને સાવધાન થવું જોઈએ.. અલ્લાહ કહે છે: وَلَا تَقْفُ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ “જે બાબતનું તમને જ્ઞાન નથી તેની પાછળ ન ચાલો.” (સૂરા અલ-ઇસરા 17:36) અંધ અનુસરણ ઇસ્લામ નથી. સમજણ સાથેનું ઈમાન — એ જ સાચો રસ્તો છે. જો માણસ સત્ય શોધવાનો પ્રયત્ન નહીં કરે તો શું થશે? ધીમે ધીમે: ખોટી પ્રથાઓ સામાન્ય લાગી શકે. માણસોનો ડર અલ્લાહના ડરથી મોટો બની શકે. દીનના નામે શોષણ ચાલતું રહે. અને પછી માણસ દુનિયામાં પણ નુકસાનમાં રહે છે. અને આખિરતમાં પણ. અલ્લાહ કહે છે: إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ “સાચા નુકસાનમાં તો એ લોકો છે જેમણે કિયામતના દિવસે પોતાને અને પોતાના પરિવારને નુકસાનમાં મૂકી દીધા.” (સૂરા અઝ-ઝુમર 39:15) મૌલા હઝરત અલી કહેતા: “સત્યને ઓળખો, પછી સત્યવાળાઓ ઓળખાઈ જશે.”. એટલે: માણસોને જોઈને સત્ય ન નક્કી કરો.. સત્યને કુરઆન અને સુન્નતથી ઓળખો.. અંતિમ સંદેશ: આજથી શરૂઆત કરો. કુરઆન વાંચો. અલ્લાહ પાસે હિદાયત માગો. મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નું જીવન શીખો. સત્ય અને જૂઠ વચ્ચે ફરક શીખો. કારણ કે આખિરતમાં કોઈ નેતા, કોઈ ભીડ, કોઈ પદ કામ નહીં આવે. તે દિવસે ફક્ત: સાચો ઈમાન. અને સચ્ચા અમલ જ કામ આવશે..
228
May 13
મુમિનો, સવાર પડી. ગુડ મોર્નિંગ. દાવત ના નામેહરમ શૈતાનો ને એના ગુનાહ યાદ કરાવી દઈએ. મેં કહ્યું હતું કે ૧૫ દિવસ સુધી પિક્ચર મુકીશ. આ છે દિવસ ૭. હજી ૮ દિવસો બાકી છે.
જાગૃતિ ભાઈઓ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/namehram.jpg
229
May 13
અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો
(૧) નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટવાલા, યાહ્યા ટ્યુશન ક્લાસવાલા નો બનેવી )
(૨) મરહૂમ નાદે અલી હજારી વાલા ના દિકરી
તમારા ઘરે દાવત ના નામેહરમ શૈતાનો ના હાથ ચુમવાના હરામ કામ થયા, મોટા ગુનાહ થયા.
અલ્લાહ ની સાચા દિલ થી માફી માંગો.
230
May 13
રોજ કોમેન્ટ બોક્સ માં વિઝિટ - જાગૃતિ.
May 12 - 10,805
May 11 - 10,852
May 10 - 10,807
May 9 - 10,764
May 8 - 10,701
May 7 - 10,722
May 6 - 10,601
May 5 - 10,637
May 4 - 10,542
May 3 - 10,604
231
May 13
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z14.jpg
232
May 13
જમાત કોને પસંદ કરે છે?
૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે?
ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા જેવા છે?
233
May 13
227 - BILKUL BILKUL.. HAQIQAT KAHI TAME
234
May 13
રોજ રાતે મેં ૨ પિક્ચર બનાઉંચ જે બહુ મહત્વના છે અને રાતે એટલે કે દાવત ને સપના પણ એના જ આવે. જાગૃતિ ભાઈઓ, આ લિંક્સ છે એ બે પિક્ચરો ની. મહેરબાની કરીને એને પોસ્ટ કરો. શુક્રિયા.
https://bohras.tech/s24.jpg https://bohras.tech/j24.jpg
235
May 13
૪૫ એ કરોડો રૂપિયા માં સૈયદના અલી ની કબર ને વેચી નાખી.
અલવી જમાત ની નિશાની અને પહેચાન મિટાવી દીધી.
ઓ ૪૫ શૈતાન, જમાત ને કબર પાછી બનાવીને આપ.
નહીતો સૈયદના અલી ની ગાદી ડોક્ટર સાહેબ ને સૌંપી દે.
236
May 13
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
જહન્નમી છે ૪૫, ૪૬, વકીલ.
આ જહન્નમીઓ ની હરામ ટુર.
મુમિનો, તમને જહન્નમ ની ભડકતી આગ માં બળવા નો ડર નથી લાગતો?
ધ્યાન થી જુઓ ઉપરનો ફોટો - ગુનેગારો જહન્નમ ની ભડકતી આગ માં એવી રીતે બળશે.
237
May 13
AA RANGA BILLA URFE DAAT NO DOCTOR AND KAACHO VAKIL TO EKDUM DAAKU JIVAJ LAAGECHH.. NAFFAT NAGAARA JIVA KOI KAAM DHANDA VIGAR NAA DEGREE CHHE TO B KAI KAAM DHANDHO NATHI KARTA..
238
May 14
**સાચા મુસ્લિમના મૂળ સિદ્ધાંતો — ઇસ્લામ આપણને શું શીખવે છે?** ઇસ્લામ ફક્ત નામ, પરંપરા અથવા સમાજ સાથે જોડાયેલ ઓળખ નથી. ઇસ્લામ એ જીવન જીવવાનો એવો રસ્તો છે જેમાં માણસ ફક્ત અલ્લાહની બંદગી કરે, સત્ય પર ચાલે અને લોકો માટે ભલાઈનું કારણ બને. 1. ફક્ત અલ્લાહની જ ઈબાદત કુરઆન માં અલ્લાહ કહે છે: **وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا** “અલ્લાહની ઈબાદત કરો અને તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો.” (સૂરા અન-નિસા 4:36) સાચા મુસ્લિમની પહેલી ઓળખ: * ફક્ત અલ્લાહ પર ઈમાન. * ફક્ત અલ્લાહથી ડર. * ફક્ત અલ્લાહ પર ભરોસો. કોઈ માણસ, પદ અથવા સમાજને અલ્લાહથી ઉપર સ્થાન ન આપવું. 2. કુરઆન અને સુન્નતને અનુસરવું **اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ** “તમારા રબ તરફથી જે ઉતારવામાં આવ્યું છે તેનું અનુસરણ કરો.” (સૂરા અલ-આરાફ 7:3) સાચો મુસ્લિમ: * કુરઆન વાંચે * સમજે * અને જીવનમાં અમલ કરે મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નું જીવન ઇસ્લામનું જીવતું ઉદાહરણ હતું. 3. નમાઝ અને અલ્લાહ સાથેનો સંબંધ **وَأَقِيمُوا الصَّلَاةَ** “નમાઝ કાયમ કરો.” (સૂરા અલ-બકરા 2:43) નમાઝ ફક્ત ફરજ નથી — એ માણસ અને અલ્લાહ વચ્ચેનો સીધો સંબંધ છે. સાચો મુસ્લિમ દિવસમાં વારંવાર અલ્લાહ તરફ વળે છે. 4. સચ્ચાઈ અને ન્યાય **إِنَّ اللَّهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالإِحْسَانِ** “અલ્લાહ ન્યાય અને સારા વર્તનનો હુકમ આપે છે.” (સૂરા અન-નહલ 16:90) સાચો મુસ્લિમ: * ખોટું બોલતો નથી * છેતરપિંડી કરતો નથી * લોકો પર જુલ્મ કરતો નથી * અમાનતદારી રાખે છે 5. ગરીબો અને કમજોરો સાથે રહેમ **وَيُؤْثِرُونَ عَلَىٰ أَنفُسِهِمْ** “તેઓ પોતાની ઉપર બીજાને પ્રાથમિકતા આપે છે.” (સૂરા અલ-હશ્ર 59:9) * ઇસ્લામ સ્વાર્થ શીખવતું નથી. સાચો મુસ્લિમ: * ગરીબોની મદદ કરે * યતીમોનું ધ્યાન રાખે * લોકો માટે સહેલાઈનું કારણ બને 6. જ્ઞાન મેળવવું અને વિચારવું **أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ** “શું તેઓ કુરઆન પર વિચાર કરતા નથી?” (સૂરા અન-નિસા 4:82) ઇસ્લામ અંધ અનુસરણ શીખવતું નથી. સાચો મુસ્લિમ: * સવાલ પૂછે * સમજવાનો પ્રયત્ન કરે * સત્યને તપાસે જ્ઞાન વગર લોકોની પાછળ ચાલવું — ખતરનાક છે. શું ન કરવું? સાચા મુસ્લિમે: * ખોટી પ્રથાઓને દીન ન માનવી * માણસોને અલ્લાહની જગ્યા ન આપવી * દીનનો ઉપયોગ પૈસા અથવા પાવર માટે ન કરવો * અંધ અનુસરણ ન કરવું * જૂઠ જાણ્યા પછી પણ એની સાથે ન રહેવું અલ્લાહ કહે છે: **وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ** “સત્યને જૂઠ સાથે મિક્સ ન કરો.” (સૂરા અલ-બકરા 2:42) મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નું જીવન શું શીખવે છે? * સાદગી * સચ્ચાઈ * સબર * નમ્રતા * અલ્લાહ પર સંપૂર્ણ ભરોસો તેમણે લોકોને પોતાના તરફ નહીં, પણ અલ્લાહ તરફ બોલાવ્યા. * અંતિમ સંદેશ * સાચો મુસ્લિમ એ નથી * જે ફક્ત સમાજમાં ધાર્મિક દેખાય. સાચો મુસ્લિમ એ છે: * જે દિલથી અલ્લાહને માને * કુરઆનને સમજે * સત્ય પર અડગ રહે * લોકો માટે રહેમ બને * અને આખી જિંદગી અલ્લાહને રાજી કરવાનો પ્રયત્ન કરે.
239
May 14
મુમિનો, સવાર પડી. ગુડ મોર્નિંગ. દાવત ના નામેહરમ શૈતાનો ને એના ગુનાહ યાદ કરાવી દઈએ. મેં કહ્યું હતું કે ૧૫ દિવસ સુધી પિક્ચર મુકીશ. આ છે દિવસ ૮. હજી ૭ દિવસો બાકી છે.
જાગૃતિ ભાઈઓ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/namehram.jpg
240
May 14
અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો
(૧) નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટવાલા, યાહ્યા ટ્યુશન ક્લાસવાલા નો બનેવી )
(૨) મરહૂમ નાદે અલી હજારી વાલા ના દિકરી
તમારા ઘરે દાવત ના નામેહરમ શૈતાનો ના હાથ ચુમવાના હરામ કામ થયા, મોટા ગુનાહ થયા.
અલ્લાહ ની સાચા દિલ થી માફી માંગો.
241
May 14
ચુમ્મા ચુમ્મા દેદે ચુમ્મા.. જાંઘ પે ભી મેરી દેદે ચુમ્મા....
242
May 14
એક વિચાર..... વિચારવા જેવો.... અલવી જમાત માં થોડા સમય માં લગ્ન ગાળો શરૂ થશે... ૪૦/૫૦ નિકાહ થાશે. ઘર દીઠ બે જમણ થશે. નિકાહ અને વેવાણ બાકીના ઘર દીઠ રેકતા..વરઘોડા.. મહેંદી....અલગ આજે આપણે બે જમણ વિશે ચર્ચા કરીએ. દીકરા વાળા અને દીકરી વાળા નીકાહ અને વેવાણ ૫૦ નિકાહ હોય તો ૧૦૦ જમણ થાય. શું આપણે આ ૧૦૦ જમણ માટે દીકરા/દીકરી ના વાલેદૈન મળી ને આખી જમાત ના માત્ર ૨ જમણ માં જમાત ખુશ થતી હોય તો ખોટું શું છે..? હોલ બુકીગ નો ખર્ચ.. પાર્ટી પ્લોટ.અને જમણો પાછળ નો લાખો રૂપિયા નો વેડફાટ બચી શકે તેમ છે. જમાત ના ચોક્કસ વગદાર અને દૌલતમંદ એક કમીટી બનાવી જેના ઘરે શાદીનો અવસર હોય તેની નોંધણી કરાવી તમામ વાલેદૈન સી મીટીંગ કરી ૨ દીવસ નક્કી કરે. એક દીવસ દિકરા ની જમાત અને એક દિવસ દિકરી ની જમાત.. જે કંઈ ખર્ચ આવે તે દીકરા/ દીકરી ના ઘર દીઠ વહેંચી લેવું. અલ્લાહ નો ફઝલ હસે તો જમણ જમાત ના દૌલતમંદ લોકો તરફથી સ્પોનસર પણ થઈ જાય. જો કોઈ દૌલતમંદ ન દીકરા/દિકરી ના વાલેદૈન સી શામીલ થાય તો જમાત માટ સારું રહેશે. સાહેબે દાવત માં તમામ દીકરા/દિકરી ના નિકાહ થ‌ઈ જાય પછી કમીટીના સભ્યો માત્ર ૨ જમણ માં જમાતના લાખો રૂપિયા બચાવી શકે તેમ છે. આજની કારમી મોંઘવારી. જમણો માં વેડફાટ. જમણ ની બેહુરમતી સી બચી શકાય તેમ છે. વિચાર આપણે કરવાનો છે. એક નિકાહ મેં ખડે હો ગ‌એ અમીર ઔર ગરીબ. એક મંઝર ઔર હોગા અજીબ ઓ ગરીબ.
243
May 14
Comment 242 koi e shadi j na karvi joie paisa j nai pan zindagi bachi jashe - kantalelo pati.
244
May 14
રોજ રાતે મેં ૨ પિક્ચર પોસ્ટ કરવા માંગુ છે જેથી કરીને દાવત ને એના સપના આવે. જાગૃતિ ભાઈઓ, આ લિંક્સ છે એ બે પિક્ચરો ની. મહેરબાની કરીને એને પોસ્ટ કરો. શુક્રિયા.
https://bohras.tech/s12.jpg https://bohras.tech/j22_2.jpg
245
May 1
૪૫ એક મોટો લૂંટારુ શૈતાન.
૪૫ શયતાન મરહુમો ની જીવ ના નામ પર લૂંટે છે.
હકકૂન નફ્સ ની લૂંટ જેવો મોટો ગુનો કયો હોય કે ગમી ના સમય માં ૪૫ નિર્દયી ઝાલિમ લૂંટ ચલાવે છે?
મુમિનો, હકકૂન નફ્સ સિર્ફ લૂંટ છે. કોઈ કિતાબ માં લખેલું નથી. ૪૫ શયતાન નો સામનો કરો.
245
May 14
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
જહન્નમી છે ૪૫, ૪૬, વકીલ.
આ જહન્નમીઓ ની હરામ ટુર.
મુમિનો, તમને જહન્નમ ની ભડકતી આગ માં બળવા નો ડર નથી લાગતો?
ધ્યાન થી જુઓ ઉપરનો ફોટો - ગુનેગારો જહન્નમ ની ભડકતી આગ માં એવી રીતે બળશે.
246
May 14
Islam ma zina ni saza su che ? Apni jamat ma pan bau common thai rahyu chhe
247
May 14
શાદી પહેલા જુઠા વાયદા કરવા સપના બતાવવા ને શાદી પછી દીકરીઓ પર ઝુલ્મ. પતિ ભી મા બાપ નુજ સાંભળે છે. પોતા ની બીવી ની કોઈ પરવાહ નહીં પતિ તરીકે ની ઝિમ્મેદારી બાયલા ઓ નિભાવતા નથી. આવા બાયલા ઓ એ શાદી જ ના કરવી જોઈએ. કોઈ બેકુસુર દીકરી ની ઝીંદગી બરબાદ કરી પતિ પોતે અને પોતાના માં બાપ ને ભી દીકરી ની હાય માં ફસાવે છે. આ તરહ ના કિસ્સા આપણી જમાત માં વધતા જ જાય છે. દાવત ધ્યાન આપે.
248
May 14
૨૪૭ છોકરા ના માં બાપ એવા કેવા કે પોતાની ઓલાદ ની જ ઝિંદગી સાથે ખિલવાડ કરે. આવા છોકરા ના માં બાપ ના કિસ્સા જાગૃતિ એ નામ સાથે લાવવા જોઈએ એટલે સમાજના ડર થી ભી પોતાની ઓલાદ સાથે છોકરા ના માં બાપ રમત કરવા નું છોડી દે તો દીકરી ની ઝિંદગી બરબાદ થતી તો બચી જાય. જમાત માં આવા કિસ્સા દ્રષ્ટાંત પૂરું પાડે છે જે તમારી દીકરી ને બહુ સોચી સમજી ને આપજો. ઉતાવળ માં દીકરી ને કૂવા માં ના નાખી દેશો. બરાબર તપાસ કરજો છોકરા ની લાઇન કેવી છે અને એના માં બાપ કેવા છે. સ્વભાવ કેવો છે. પછી જ દીકરી ને આપજો. કેમ કે દીકરી માં બાપ નું કલેજુ હોય છે તેને સસરા માં હો જરા જેટલી ભી તકલીફ પડતી હોય તો દીકરી ના મા બાપ ની ઝિંદગી માં અંધારું છવાઈ જાય છે.
249
May 14
જુગાર ને બીજી ખરાબ આદત ના કારણે મોટી મોટી ઉંમર ના આપણા વાલા રાતે ૨ કે ૩ વાગ્યા સુધી ઘર ના બહાર રહેછે ને ઘરમાં બૈરી બચ્ચા ફિકર માં ઉજાગરા કરે છે. આવા બહુ કિસ્સા છે. આવા કેસ માં દીકરી ને હિંમત કરી પોતાના માં બાપ ભાઈ બહેનો ને પોતાની આ તકલીફ કહેવી જોઈએ ને દીકરી ના મા બાપ અને ખાસ કરી ને ભાઈ બહેનો એ ભેગા થઈ જમાઈ બનેવી ને આવી ખરાબ આદત માં પડી પોતાના બૈરી છોકરા ઓ ને તકલીફ માં ના મૂકવા સમજાવવા જોઈએ. અને ના સુધરે તો કડક પગલાં લેતા ભી ખચકાવવુ જોઈએ નહી. દાવત આવા કિસ્સા માં વચ્ચે પડે. એક એવી ઓફિસ રાખે કે જેમાં શાદી શુદા ઝિંદગી માં જે તકલીફો ને ઝઘડા થતા હોય તેમાં વચ્ચે પડી નેક નિકાલ લાવે.
250
May 15
248 - બરાબર વાત કીધી,, બિચારા હુસબાનાબૂ વિગર કામ ના મરી ગયા દબાણ માં આવી ને..
251
May 15
**ઇસ્લામના મૂળ સિદ્ધાંતો — એક સાચા મુસ્લિમની ફરજો** ઇસ્લામ ફક્ત નામ, પરંપરા અથવા સમાજનો ભાગ બનવાનું નામ નથી. ઇસ્લામ એટલે: અલ્લાહને ઓળખવું. અલ્લાહની આજ્ઞા પ્રમાણે જીવવું. સત્ય, ન્યાય અને સારા અખલાક સાથે જીવન પસાર કરવું. એક સાચો મુસ્લિમ એ છે જે ફક્ત અલ્લાહને સૌથી ઉપર રાખે. કુરઆન માં અલ્લાહ કહે છે: **قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ** “કહો: મારી નમાઝ, મારી ઈબાદત, મારું જીવન અને મારું મરણ — બધું અલ્લાહ માટે છે.” (સૂરા અલ-અનઆમ 6:162) **એક સાચા મુસ્લિમની મુખ્ય ફરજો** ફક્ત અલ્લાહની ઈબાદત કરવી. નમાઝ પઢવી. સચ્ચાઈ બોલવી. હલાલ કમાણી કરવી. ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરવી. માતા-પિતાનો આદર કરવો. ન્યાય અને સારા અખલાક રાખવા. કુરઆન વાંચવું અને સમજવું. મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ની સુન્નતનું અનુસરણ કરવું. **સાચા મુસ્લિમે શું ન કરવું જોઈએ?** અલ્લાહ સિવાય કોઈને અંતિમ સત્તા માનવી. અંધ અનુસરણ કરવું. જૂઠ બોલવું. છેતરપિંડી અને અન્યાય કરવો. ધર્મનો ઉપયોગ પૈસા અથવા પાવર માટે કરવો. ગરીબો અને કમજોરો પર જુલ્મ કરવો. સત્ય જાણ્યા પછી પણ જૂઠી પ્રથાઓ સાથે રહેવું. અલ્લાહ કહે છે: **إِنَّ اللَّهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالْإِحْسَانِ** “નિશ્ચિતપણે અલ્લાહ ન્યાય અને સારા વર્તનની આજ્ઞા આપે છે.” (સૂરા અન-નહલ 16:90) મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નું જીવન જુઓ: તેઓ: સચ્ચાઈમાં સૌથી આગળ હતા. ગરીબો સાથે બેસતા. અનાથો અને કમજોરોની મદદ કરતા. પોતાના માટે વૈભવ નહોતું માંગતા. લોકોને અલ્લાહ સાથે જોડતા. તેમણે કહ્યું: “તમામાં શ્રેષ્ઠ એ છે જેનો અખલાક શ્રેષ્ઠ હોય.” અલી ઇબ્ને અબી તાલિબ (અલયહિસ્સલામ) નું જીવન પણ શીખવે છે: સત્તા હોવા છતાં નમ્ર રહેવું. લોકોના હક્ક ન ખાવા. ગરીબો માટે દિલમાં દયા રાખવી. સત્ય માટે અડગ રહેવું. તેઓ કહેતા: “માણસની કિંમત તેના અખલાક અને સત્યમાં છે.” અલ્લાહ કહે છે: **يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ** “હે ઈમાનવાળાઓ! અલ્લાહથી ડરો અને સચ્ચા લોકો સાથે રહો.” (સૂરા અત-તૌબા 9:119) **એક સાચા મુસ્લિમનો રસ્તો** દિલમાં તક્વા. જીભમાં સચ્ચાઈ. જીવનમાં ન્યાય. અમલમાં સુન્નત. અને ફક્ત અલ્લાહ પર ભરોસો. આ જ ઇસ્લામનો શુદ્ધ અને સીધો માર્ગ છે.
252
May 15
મુમિનો, સવાર પડી. ગુડ મોર્નિંગ. દાવત ના નામેહરમ શૈતાનો ને એના ગુનાહ યાદ કરાવી દઈએ. મેં કહ્યું હતું કે ૧૫ દિવસ સુધી પિક્ચર મુકીશ. આ છે દિવસ ૯. હજી ૬ દિવસો બાકી છે.
જાગૃતિ ભાઈઓ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/namehram.jpg
253
May 15
અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો
(૧) નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટવાલા, યાહ્યા ટ્યુશન ક્લાસવાલા નો બનેવી )
(૨) મરહૂમ નાદે અલી હજારી વાલા ના દિકરી
તમારા ઘરે દાવત ના નામેહરમ શૈતાનો ના હાથ ચુમવાના હરામ કામ થયા, મોટા ગુનાહ થયા.
અલ્લાહ ની સાચા દિલ થી માફી માંગો.
254
May 15
કોમેન્ટ ૨૪૬ ભાઈ જીણા ની સજા દુનિયા અને આખેરત એમ બન્ને બાજુ છે અને આ ગૂના ની કોઈ માફી નથી. બહુ અઝીમ ગુનો છે તેના થી દરેક મોઅમીન ને બચવું જોઈએે. હાલ દાવત મા એક જીણા ખોર મુલાઝીમ છે જે બધા જાણે છે પણ દાવત એને છાવરે છે એનાથી સમાજમાં ગલત મેસેજ જાય છે. એને છુટા કરી દેવા જોઈએ.
255
May 15
254 ભાઈ તમે મુલાજિમ ની કાં વાત કરો છો એ તો બૌ દૂર થઇ ગયો મને તો પ્રૂફ સાથે ખબર છે કે દાવત માં એક છે જે જિનાખોર છે જે ૪૪ માં દાઈ ની ઓલાદ માં સી છે મારી પાસે પ્રૂફ છે હવા માં વાત નથી બાકી નામ લઇ શકાય એમ નથી
256
May 15
જયારે અપંગ દાવત ના ડાકુ અને એમના પંટરો જ ભ્રષ્ટ, અય્યાશ અને દજજાલી વિચાર વાલી હોઈ તો પ્રજા ભી એ જ રસ્તા પર ચાલવાની છે. એમાં કઈ નવાઈ ની વાત નથી. કૌમ હજુ ભી નઈ સુધરે અને અપંગ દાવત ના ડાકુ ને સબક નઈ શીખવાડે ત્યાં સુધી હાલત ખરાબ જ થતી જશે..
257
May 15
૨૫૫ ભાઈ હું સમજી ગયો આપનો ઇશારો . મને શક તો હતો પણ યકીન નહોતુ થતુ આપ કહો છો સબુત છે તો પછી ૧૦૦℅ સાચુ.
258
May 15
255 Addhi jamat ne doubt 6. Dubai connection. samji gaya. list bau lambu 6. F N H -FAC-Vigere vigere.
259
May 15
૨૫૫ દાઈ ની ઓલાદ માંથી હોય એ વાત શક્ય નથી. અને જો હોય તો બહુ એટલે બહુ જ ગંભીર વાત કહેવાય. ખાનગી રીતે ભી આકા મૌલા ના ધ્યાન પર નામ લાવવું જોઈએ. પણ આ વાત બોગસ જ છે. ૪૪ માં દાઈ ની ઓલાદ છે એમાં થી કોણ હોઈ શકે? કોઈ ના હોય બધા પર્હેઝગાર છે.
260
May 15
રોજ રાતે મેં ૨ પિક્ચર પોસ્ટ કરવા માંગુ છે જેથી કરીને દાવત ને એના સપના આવે. જાગૃતિ ભાઈઓ, આ લિંક્સ છે એ બે પિક્ચરો ની. મહેરબાની કરીને એને પોસ્ટ કરો. શુક્રિયા.
https://bohras.tech/s13.jpg https://bohras.tech/j25.jpg
261
May 15
૪૫ એક મોટો લૂંટારુ શૈતાન.
આટલી બધી લૂંટ કરે છે (૧) ઝકાત ચોરી (૨) વાજેબાત ની લૂંટ (૩) હકકૂન નફ્સ ની લૂંટ (૪) મીસાક ની લૂંટ (૫) પગલા ની લૂંટ (૬) ટુર કમિશન (૭) શાદી ની લૂંટ (૮) મજલિસો ની લૂંટ (૯) ખતમ પડવા ની લૂંટ.
આના થી મોટો શૈતાન કોઈ હોય?
મુમિનો, આ બધી લૂંટો માં ૪૫ શૈતાન નો સામનો કરો.
262
May 15
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
જહન્નમી છે ૪૫, ૪૬, વકીલ.
આ જહન્નમીઓ ની હરામ ટુર.
મુમિનો, તમને જહન્નમ ની ભડકતી આગ માં બળવા નો ડર નથી લાગતો?
ધ્યાન થી જુઓ ઉપરનો ફોટો - ગુનેગારો જહન્નમ ની ભડકતી આગ માં એવી રીતે બળશે.
263
May 15
Comment 255 Kehta bhi deewana aur sunata bhi deewana jevi vat chhe.tu kahe ke proof chhe etle amare mani levanu ? Tari jem badha chu thoda chhe. Proof hoi to kehvanu na hoi pan proof aapi ne vat sabit karvani hoi.khali khali thook udava mate post nai karvi.
264
May 15
Comment 257 aa to 255 no pan baap niklo.ishara ma j samji jaich.ane pila e kidhu ke proof chhe to aa chu e proof joya vagar j kai didhu 100 % sachu.group ma ek thi ek ghanchakkar chhe.
265
May 15
Comment 258 aa to 255 ane 257 no pan baap niklo.dubai connection dhundhi lavo e b koi jatna proof vagar.proof b aa loko ishara ma j aapi dech ane ishara ma j samji b jaich.o ghela ghanchakkar tari jim badha chu nathi.list bau lambu chhe kai ne ABCD lakhi didhi ane vigere vigere kai didhu." kaha se aate hai ye log "
266
May 16
265 Kon kahe 6 ke tu maani le 50% loko ne khabar 6 aaje nahi ghana varso thi jaane 6 badha naam na levay ne proof bhi jaher ma aapva ketla kambakht nathi comment karnara saboot 6 jene manvu hoy to maane naa manvu hoy to koi jabarjasti nathi chapter close
આ કોમેન્ટ પેજ બંધ થઇ ગયું છે.
આ પેજ ની છેલ્લી થોડી કોમેન્ટ અમે નવા પેજ પર કોપી કરી છે.
કોમેન્ટ ના નવા પેજ પર જાવ
બધા પરચાઓ