| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| બાવાસાબ, આ સવાલ નો જવાબ આપો. |
| મુમિનો, અમે આગળ ના પરચા માં કહેલું કે જે પણ મુમીન ને સવાલ પૂછવા હોય કે કોઈ મુદ્દા પર ચર્ચા કરવી હોય તો અમને કહો, અમે એના પર પરચો નીકાળીશું. |
| એટલે હવે થી બની શકે કે પરચો ઘણો નાનો હોય કેમ કે એમાં એક નાનો, પણ અગત્યનો, સવાલ હોય. આ પરચા માં એવું જ કઈ છે. એક ભાઈ એ અમને એક મહત્વનો સવાલ બાવાસાબ ને પૂછવાનું કહ્યું છે. |
| સવાલ છે - બાવાસાબ, તમે મુકાસીર સાહેબ અને રાસુલ હુદૂદ સાહેબ ના દરસ કેમ બંધ કરાવેલા છે? |
| બાવાસાબ, આ સવાલ નો જવાબ આપો. ચૂપ રહેવાથી કામ નહિ ચાલે. હવે જમાત જાગૃત થઇ ગઈ છે અને એમના મનમાં ઘણા સવાલો છે. આ સવાલો ની સિલસિલો બંધ નહિ થાય. એટલે સવાલ નો જવાબ આપો. કોમેન્ટ માં ના આપવા હોય તો એક પરચો નિકાળીને આપો. નહીતો અમે સવાલ પુછતા જ રહીશું. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_15_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |